SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર ૩૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તરવાર બાંધી આજીવિકા ચલાવનાર એટલે લશ્કરની નેકરી કરનાર, ગળી વેચનાર, અથવા લેખન કરનાર, ધન લઈ દેવની પૂજા કરનાર ગામેટ અર્થાત્ જે આખા ગામનું ગેરપણું કરે છે તે, એક ગામથી બીજે ગામ સંદેશા અથવા પત્ર આપી વૃત્તિ ચલાવનાર, આ વૃત્તિ કરનારા બ્રહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૮ વળી पाककर्तुः परस्यार्थे, कवये गदहारिणे । अभक्ष्यभक्षकस्यापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ બીજા માટે પાક (રસોઈ કરનાર), કવિતા કરી ધન લેનાર, વવને ધ કરનાર અને અભક્ષ્ય-લશુન–પલાંડુ-વિગેરે પદાર્થોને ભક્ષણ કરનાર એવા બ્રાહ્મ. ને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૯ અને शूद्रानभोजिनश्चैव, शूद्राणां शवदाहिनः । ઊંચામુનશાપિ, મવતિ નિમ્ II go | શના અન્નનું ભક્ષણ કરનાર, શોનાં શવ-મુડદાંને દાહ કરનાર અને વેશ્યા સ્ત્રો તથા તેના જાર પુરૂષના અન્નનું ભક્ષણ કરનાર એવા બ્રાહ્મણને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. ૨૦ બ્રાહ્મણોને નરકમાં જવાનો સિધ્ધો રસ્તો. विश्वासघातिनां चैव मर्यादाभेदिनां तथा । परान्नलोलुपानां च, नरकं शृणु दारुणं ॥ १ ॥ વિશ્વાસઘાત કરનારા, ધર્મની મર્યાદાને ભેદનારા, અને બીજાઓના અશનું ભક્ષણ કરવામાં લાલુપ-લેજવાળા–એવા બ્રાહ્મણને દારૂણ નરકની પ્રાપ્તિ થાય છે, એમ તું શ્રવણ કર. ૨૧ તથા– प्रतिग्रहरता ये च, ये वै नक्षत्रपाठकाः। ये च देवलोकान्नानां, भोजिनस्तान्शृणुष्व मे ॥२२॥ જે બ્રાહ્મણે દાન લેવામાં પ્રીતિવાળા છે, અને જેઓ નક્ષત્રને પાઠ કરનાર અર્થાત્ તિ શાસ્ત્રથી નિર્વાહ ચલાવનારા છે. અને જેઓ દેવક–દેવપૂજા કરી ધન ગ્રહણ કરનાર–બ્રાહ્મણનું અન્ન ભક્ષણ કરનારા બ્રાહ્મણો છે, તેઓને નરકની પ્રાપ્તિ છે, એમ તું મારી પાસેથી સાંભળ. ૨૨ પતિત બ્રાહ્મણનાં લક્ષણ अवती कितवः स्तेनः, प्राणिविक्रयकोऽपि वा । प्रतिमाविक्रयं यो वै, करोति पतितस्तु सः ॥२३॥
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy