SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુ બ્રાહ્મણ-અધિકાર ૩૫ અકરાંતિય જમણપ્રેમ.. परान्नं पाप्य दुर्बुद्धे, मा प्राणेषु दयां कुरु । दुर्लभानि परान्नानि, प्राणा जन्मनि जन्मनि ॥ १४ ।। એક ઉદરભરિ બ્રાહ્મણ સ્વ તનય-પુત્રને કહે છે કે હે દુર્બુદ્ધિવાળા ! પરાજબીજાના અને પ મી પ્રાણેમાં દયા રાખમાં એટલે જમતાં પ્રાણ નીકળી જાય તે પણ ભેજનનો ત્યાગ કરમાં. કારણ કે પરાજ દુર્લભ છે અને પ્રાણે તે જન્મે જન્મે મળી શકે છે જેથી પરાક્ષનું ભક્ષણ કરવામાં પ્રાણબાધાને પણ ગણમા. ૧૪ કેવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે? चण्डस्य पुत्रहीनस्य, दम्भाचाररतस्य च । स्वकर्मत्यागिनश्चापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ ક્રોધી, પુત્રહીન, દંભ-જુઠે ડાળ-ના આચારમાં પ્રીતિવાળે, અને જેણે પિતાના સંધ્યાવંદનાદિ કર્મોનો ત્યાગ કરેલ છે, એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૫વળી કહ્યું છે કે परदाररतस्यापि, परद्रव्याभिलाषिणः । नक्षत्रसूचकस्यापि दत्तं भवति निष्फलम् ॥ १६॥ બીજાની સ્ત્રીઓમાં પ્રીતિવાળે, બીજાના ધનની ઈચ્છા રાખનાર, અને નક્ષત્રોને બતાવનાર-તિકશાસ્ત્ર ઉપર આજીવિકા ચલાવનાર એવા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૬ તથા અભ્યાસીને કહે છે કે वेदविक्रयिणश्चापि, स्मृतिविक्रयिणस्तथा । धर्मविक्रयिणो विष, दत्तं भवति निष्फलम् ॥ १७ ॥ હે વેદાભ્યાસી ! વેદને વિક્રય કરનાર (વેચનાર) સ્મૃતિઓને વિક્રય કરનાર, અને ધર્મને વેચનાર અર્થાત્ પિતે ત્રત વિગેરે કરી, તે નિમિત્તે પૈસા લઈ બીજાને ફળ આપનાર એ જે બ્રાહ્મણ છે, તેને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૭ તેમજ असिजीवी मषीनीवी, देवलो ग्रामयाजकः। धावको वा भवेत्तेषां, दत्तं भवति निष्फलम् ॥१८॥ * ૧૫ થી ૨૨ નારદીય પુરાણું.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy