SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. उक्तं पालयेत् (કહેલા વચનનું પ્રતિપાલન કરે.) સજજનનું વાકય તે શિલાલેખ છે. અનુષ્ક૬ (૧-૨) सनिस्तु लीलया प्रक्तिं, शिलालिखितमक्षरम् ।। असजिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥ १ ॥ સપુરૂષ ફક્ત રમત ગમતથી જે વચન બોલે, તે શિલામાં લખેલ અક્ષર સ મજવા (અક્ષય એવો શિલાલેખ છે) ને દુષ્ટ સેગન ખાઈને જે વચન બોલે તે પાણીના લખેલ અક્ષર સમજવા. (અર્થાત્ જેમ પાણીમાં અક્ષર રહે નહિ તમ બેલેલ શબ્દ નિરર્થક ૧ સજજનનું વાકય હાથીદાંત સમાન છે. दन्तिदन्तसमानं हि, निःसृतं महतां वचः । कूर्मग्रीवेव नीचानां, पुनरायाति याति च ॥ २॥ મહાન પુરૂષના મોઢામાંથી જે વચન નીકળ્યું તે હાથીદાંત સરખું છે. (અર્થત હથીના દાંત જેમ નીકળેલા પાછા મુખમાં જતા નથી તેમ મહાપુરૂષે પિતાનું વચન પાળે છે) અને નીચ પુરૂષ જે વચન બેલે છે, તે કાચબાની ડેક જેવું છે, (અર્થાત ડોક જેવી નીકળે છે તેવી પાછી અંદર જાય છે તેમ દુ પોતાનું બોલેલ વચન પાળતા નથી.) ૨ * : गुणो गुप्तोऽपि सुप्रसिद्धः (ગુણ ગુમ રહી શકતો નથી.) સજન સર્વત્ર પ્રસિદ્ધ છે. ચા. यद्यपि खदिरारण्ये, गुप्तो वस्ते हि चम्पको वृक्षः । तदपि च परिमलमतुलं, दिशि दिशि कथयेत्समीरणस्तस्य ॥१॥ ૪ ૧૨ સુભાષિત રત્નભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy