________________
ગુણુ પ્રસ’શા—-અધિકાર.
૧૭૭
મહાન્ પુછ્યા, અ`ગીકાર કરેલ ગુણી કે નિર્ગુણીને પાળે છે, કેમકે પત ફળવાળાં કે ફળરહિત વૃક્ષેને પેાતાના મસ્તક ઉપર રાખે છે. ૧
સજ્જનના ધર્મ.
पतितोऽपि राहुवदने, तरणिर्बोधयति पद्मखण्डानि । भवति विपद्यपि महतामङ्गीकृतवस्तु निर्वाहः ॥ २ ॥
રાહુના મુખમાં પડેલ ( ગ્રહણ વખતે પણ્) સૂર્ય કમળેને પ્રકાશિત કરે છે, કારણ કે મહાન પુરૂષ વિપત્તિમાં પણ અંગીકાર કરેલી વસ્તુના નિર્વાહ કરે છે. ( અર્થાત્ પાલણુ પાષણ કરે છે. ) ૨ *
वसन्ततिलका.
दोषारोऽपि कुटिलोsपि कलङ्कितोऽपि, मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतामुपैति, नैवाश्रितेषु महतां गुणदोषशङ्का ॥ ३ ॥
દોષની ખાણુ રૂપ ( પક્ષે દ્વેષા રાત્રિને કરનાર ), વાંકેા, કલંકી અને મિત્ર ( સૂય )ના દુઃખ વખતે ઉદય કરનાર એવે ચદ્ર ( પક્ષે દુષ્ટ પુરૂષ ) છે. તથાપિ તે શકરને ( પક્ષે મહાન પુરૂષને ) પ્રિય થયા છે, તેથી માટા પુરૂષોને પેાતાના આશ્રિતુની ઉપર ગુણુ અને દ્વેષની શંકા રહેતી નથી. ૩
૨૩
1944
अनाचारं नाचरेत्.
(ગુણી અનાચારનું આચરણુ કરે નહીં) સર્જનની હુંસની સાથે ઘટના.
अनुष्टुप् .
विपद्यपि गताः सन्तः पापकर्म न कुर्वते । हंसः कुकुटवत्कीटानत्ति किं क्षुधितोऽप्यलम् ॥ १ ॥
વિપત્તિ ( દુઃખ ) ને પામ્યા હાયતા પણ સત્ પુરૂષો પાપ કર્મ કરતા નથી, કારણુ કે હુંસ અત્યન્ત ભૂખ્યા થયા હાય તાપણુ શું તે કુકડાની માફ્ક કીડાનુ` ભક્ષણ કરે છે? અર્થાત્ કે નહિં. તેમ સજ્જન પુરૂષ કદિ નીચ વૃત્તિ કરતે નથી, ૧
ૐ ૨-૩, સુભાષિત રત્ન ભાંડાગાર.
ૐ ૧ રૂપસેન ચરિત્ર.