SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ ધર્મેદ્યમ આવશ્યક-અધિકાર. ૪૪૩ મન વ્યાકુળ હોય તે પણ નિરન્તર ધર્માચરણ કરવું. ત્યાં દષ્ટાન્ત આપે છે કેમેઢી, હાલરામાં જીતેલ એ બળદ ભમતું હોય તે પણ ઘાસના ગ્રાસને કરે છે. અર્થાત્ ઘાસમાં મેટું નાખી ખાવાનું કાર્ય કરે છે. ૧ + ધર્મારાધન માટે અવકાશ લેવાની જરૂર चत्वारः प्रहरा यान्ति देहिनां गृहचेष्टितैः। तेषां पादे तदर्धे वा कर्तव्यों धर्मसंग्रहः ॥ २ ॥ મનુષ્યને ઘરના કાર્યો કરવામાં દિવસના ચાર પહેરો ચાલ્યા જાય છે. માટે તમાંથી એક પહોરમાં અગર અર્ધા પહોરમાં પણ ધર્મો. સંગ્રહ કરવો. ૨ ચાર પુરૂષાર્થ વગર જીવનની નિષ્ફળતા. . धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते । अजागलस्तनस्येव तस्य जन्म निरर्थकम् ॥ ३॥ જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાંથી એક પણ ન હોય તેને જન્મ બકરીને ગળાના સ્તનની માફક નિરર્થક છે. અર્થાત્ બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નિકળતું નથી તેમ આ પુરૂષનું જીવન પણ અર્થ હીન છે. ૩ ધર્મના ફળ છતાં હી વર્તનનું છેવટ. धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभगतिर्भावी स स्वामिद्रोहपातकी ॥ ४॥ ધર્મથી ઐશ્વન પામીને એટલે જે ઐશ્વર્યાદિ પ્રાપ્ત થાય છે, તે ધર્મથીજ પ્રાપ્ત થાય છે. છતાં જે પુરૂષ ધર્મનેજ નાશ કરે છે. તે શુભ ગતિવાળો કેમ થાય? અર્થાત્ તેની શુભ ગતિ કયાંથી થાય? કાર કે તે સ્વામીના દેહને પાતકી છે અને ર્થાત્ તે ખરે ધણી જે ધર્મ, એટલે ધર્મજ ઐશ્વર્યાદિને દેનાર છે, તેના દ્રોહનું પાકે કરનાર થર્યો છે. ૪ ધર્માદિ ત્રિવર્ગહીન પુરૂષનું શુષ્ક જીવન. यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । स लोहकारभाव श्वसन्नपि न जीवति ॥५॥ જે પુરૂષના ધર્મ અર્થ, કામ આ ત્રિવર્ગથી રહિત દિવસ આવે છે અને જાય છે. તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતાં છતાં પણ જીવતું નથી અને થત મૃત તુલ્ય છે. ૫ + ૧ થી ૨૮ સૂકિતમુકતાવલી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy