SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સજ્જનના સંગની અસર દુજનને થાય છે, પરંતુ દુર્જનના સંસગની અસર સજ્જનને થતી નથી. પ્રદૂષણી. संसर्गावति हि साधुता खलानां साधूनां न च खलसङ्गमात्खलत्वम् । आमोदं कुसुमभवं मृदेव धत्ते, मृद्गन्धं न च कुसुमानि धारयन्ति ।। ६ ।। ખળ ( નીચ ) પુરૂષોને સાધુ પુરૂષાની સાથે સસ થવાથી તેને સાધુતા ( સજ્જનતા ) પ્રાપ્ત થાય છે. પરંતુ ખળ પુરૂષના સ ંસર્ગથી સજ્જન પુરૂષોમાં ખળપણું પ્રાપ્ત થતું નથી ત્યાં હૃષ્ટાન્ત આપે છે કે-માટીજ કુસુમ (ફુલ) થી ઉત્પન્ન થયેલા ગન્ધને ધારણ કરે છે, પર`તુ મૃત્તિકાના ગન્ધને કુસુમેા ધારણ કરતાં નથી. ૬ સાધુ (ગુણી ) પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. માલિની. प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दधुराजीवतान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ७ ॥ નાળીએરનાં વૃક્ષેા જે પેાતાની ઉચ્છરતી વયમાં લેાકેાની પાસેથી થાડુ જળ પીધેલુ' હતું, તેને યાદ રાખી પછી મસ્તકપર ભાર ઉપાડીને લેકેાને (પાતાને ઉચ્છેરનારને) આખી જીંદગી સુધી અમૃત જેવુ' મધુર જળ આપે છે, કારણ કે, શ્રેષ્ઠ પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. ૭ ગુણી પુરૂષ કદી નીચ કૃત્ય કરતા નથી. शार्दूलविक्रीडित. कूपे पानमधामुखस्य हि भवेद्वाप्यो वराक्यस्त्रियः, सामान्यं कटिट्टिभैः सह सरस्येवं समालोकयन् । नाद तृषितोऽपि सिन्धुसलिलं क्रूरैर्हतं जन्तुभिमनादुद्धृतकन्धरः सुरपतिं तच्चातको याचते ॥ ८ ॥ ‘વળા” નુ લક્ષણ. સૌનૌત્રિયતિ: પ્રવ્રુથિમ ” મ ગણુ 7 ગણુ ન ગણ્ ર્ ગણું અને છેલ્લા અક્ષર ગુરૂ મળી ૧૮ અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણુ મળી ર્ષળી છંદ કહેવાય છે. અને આ ઈદમાં ત્રીજે તથા દશમે અક્ષરે યતિ આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy