________________
પરિચ્છેદ.
ગુણપ્રશંસા-અધિકાર. કુવામાં જે પાણી પીવામાં આવે તે તે નીચી મુખમુદ્રા રાખનાર જ પાણીનું પાન કરી શકે એટલે મુખ નીચું થાય અને વાવે છે તે તુચ્છ એવી સ્ત્રીઓ છે તેથી તેનું પાણી કેણુ પીએ? અને તળાવમાં પાણું પીવાય તે તે બગલા અને ટીટેડા નામના (તુચ્છ) પક્ષીઓની સાથે સામાન્યપણું પ્રાપ્ત થાય, અને સમુદ્રનું પાણી કૂર (નિર્દય) એવા જલ જંતુઓથી વીંટાયેલ છે, માટે એમ વિચાર કરતે બપૈયે મીનસંકાતિથી એટલે ચૈત્ર માસથી શરૂ કરી (આખા ચોમાસા સુધી) ઊંચી ડેક રાખીને મેઘરાજા પાસે તે પાણીની યાચના કરે છે. ૮
સેનું તે સેનું જ છે.
દેહરે. * સંપ કરી કદી સો જણું, કહે કનકને તુચ્છ પણ અંતે જુઠા પડે, હાય હેમ જે સ્વચ્છ. ૯
गुणिनां दोषोऽपि वरः (ગુણી પુરૂષના દેષ પણ શ્રેષ્ઠ છે.)
: વન્તસિસ્ટ. सद्वंशजस्य परितापनुदः सुवृत्तशुद्धात्मनः सकललोकविभूषणस्य । छिद्रं प्रजातमपि साधुजनस्य दैवान्मुक्तामणेरिव गुणाय भवत्यवश्यम् ॥१॥
- ઉત્તમ વશમાં જન્મેલ, બીજાની પીડાને નાશ કરનાર, સારા ચરિત્રથી (મોતીના પક્ષમાં ગળપણાથી) શુદ્ધ આત્માવાળે અને સમગ્ર લેકના ભૂષણરૂપી સાધુપુરૂષને દૈવથી મેતીની માફક એટલે જેમ ઉપરના ગુણ ધરાવનાર મુક્તામણિમાં જેમ છિદ્ર પડે છે તે પણ તે ગુણ (અંદર દોરે આવવા માટે થાય છે, તેમ દુષણ પ્રાપ્ત થાય તે પણ તે નક્કી તેના ગુણને માટે જ થાય છે. ૧ +
દલપતકાવ્ય ભાગ ૨ જે. * સુભાષિત રત્નભાંડાગાર.