SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. પર્યુષળવવ–આધિાર, C ધમ આરાધન માટે દરેક દિવસ દરેક ઘડી દરેક પળ અને વિપળ ઉપયેાગમાં લેવી જોઇએ, કેમકે આ ક્ષણ ભ'ગુર દેહના સ’બધ કયારે છુટી જશે અને ચેત નરામની સફર કયારે શરૂ થશે તે ચાક્કસ નથી, માટેજ મનુષ્ય ભવની દુલ ભતા પ્રા સ થવા પછી આત્માની નિમળતા અને મેક્ષ પ્રાપ્તિ અર્થે દરેક ક્ષણે આત્મ સાધ નમાં તત્પર રહેવુ જોઈએ; પરંતુ વ્યવહારિક ફ્રોમાં ભંગ ન થવા સાથે આત્મદ્વિત સાધી શકાય તેટલા માટે દિવસના અમુક કાળ ધર્મારાધનના નિર્માણુ કરેલ છે. વિશેષ ક્રિયાને માટે તિયિએ મુકરર કરી છે. અને તેથી અધિકતર ધર્મારાધન માટે પૉની ચેાજના થઇ છે, આવા પર્યાંના રાજા ( પર્વાધિરાજ પ`) શ્રી પર્યું. ષણુ પ અને તેમાં કરવાના કતવ્ય સમજાવવાને આ શ્રી પર્યુષણુ પ—અધિ કારના આરંભ કરવામાં આવે છે. ૪૮૬ ચાય પર્યુષણ એટલે શુ? પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેનેજ પર્યુંષણ કહેવામાં આવેલ છે. એટલે મનઃશાન્તિ, આત્મસ્થિરતા તે પર્યું વણુા. પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણ, પર્યુષણ પત્ર'ની પ્રવૃત્તિ એ એક જાતનું સ'મેલન છે, આધુનિક સમયમાં જેમ ધર્મ કાર્ય માટે શ્રેયસાધક અધિકારી વર્ગ, થીએસેસ્ટિા વગેરે સમુદાયવાળા, અમુક દિવસાએ એકઠા મળીને ધર્મ ધ્યાનને, તેમન પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે, તેવિજ રીતે પ્રાચીન કાળમાં ધમ યાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠે દિવસ પણુ મનઃ શાંતિ અને આનસ્થિરતાની સંપ્રાપ્તિ માટે એકઠા મળીને ધર્મધ્યાનાદિ સાથ કરવામાં આવતાં હતાં; એજ પ્રવૃત્તિ પર્યેષણુપર્વ તરીકે અદ્યાપિ ૫યત માજીદ છે. અનાદિ કાળથી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. દરેક માણુસે અનિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઇએ; આત્મસ્થિરતા ન રહેતી હાય તો તે પ્રાપ્ત કરવા માટે પ્રખલ પુરૂષાથ કરવા જોઇએ. જે અહર્નિશ પ્રમળ પુરૂષાર્થ દ્વારા આસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેને તે સદૈવ પર્યુષણુ પંજ છે; પરંતુ એવા અધિકારીએ તે જગમાં અનાદિ કાળથી બહુજ અલ્પ જોવામાં આવે છે, સામાન્ય બુદ્ધિ જીવા હંમેશાં આમસ્થિરતા રાખી શક્તા * હેરલ્ડ સને ૧૯૧૩ અગષ્ટ-સપ્ટેમ્બર, લખનાર ગોકલદાસ નાનજીભાઈ ટ ફારા.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy