SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પર્યું પણું પર્વ અધિકાર. ૪૮૭ ન નથી એટલુ જ નહીં પણ તેને માટે પ્રયાસ પણ કરી શક્તા નથી; એવાઓને આ ખું વર્ષ ન અને તા દરેક મહિનામાં છ પરમા એ પક્ષે મળીને બાર દિવસ તે મનઃ શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવા જોઇએ; પરંતુ તે પણ ઘણા સાધ્યુ કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તેપણુ ન કરી શકે તેમને માટે આઠમ અને ચાઇશ ખન્ને પક્ષે મળી દરેક માસમાં ચાર દ્વિવસ તા આત્મચિરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જોઇએ. પરંતુ ઘણા એવા બીજા જીવા છે કે ત્રીસ ઢિસમાં ચાર દિવસ પણુ આત્મધ્યાન દ્વારા આત્મત્રિરતા પ્રાપ્ત કરી શકતા નથી,તેમને માટે મહન આત્મવેત્તા શ્રી તીર્થં’કર ભગવાનના કલ્યાણુકના દિવસેા નક્કી કરાયેલા છે કે તે મહ!ન પુરૂષોની જય'તીના દિવસે તેએશ્રીની મસ્થિરતાની વાતોનુ શ્રવણ કરી તે પ્રમાણે અનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસેામાં પણ ઘણુંા સમુદાય સ’પૂર્ણ ભાગ લઈ શકી નથી. આમસ્થિરતા તે શી રીતે કર વી તે માજીપર રહ્યું પણુ સેંકડે નાણું ટકાને તે આધ્યાનની પશુ ખ ખર હેાતી નથી. જ્યાં આત્મધ્યાનની કુચીનું અભાન છે, ત્યાં મનઃશાતિ અને આત્મસ્થિરતા રૂપ પર્યુષણાની તે આશાજ શી રીતે રાખવી. આ બધુ ધ્યાનમાં રાખીને જો ફરજીઆત રીતે અમુક દિવસે આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા માટે નક્કી કરવામાં ન આવે તેા અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સ· ત્ર અશાંતિ અને અસ્થિરતાનુ જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય, આવુ ન અને અને જગત્માં મનઃશાંતિ અને આત્મસ્થિરતા ચ લુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચી ન મહપુરૂષોએ ફરજીઆત રીતે વર્ષોમાં આઠ દિવસ તે આત્મધ્યાન દ્વારા, શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઇએ એવા નિણુ ય કરીને સવ આત્મસ્થિરતા આરાધકા—ચતુર્વિધ સંઘને માટે પર્યુÖષણુ પની પ્રવૃત્તિ કરી છે-એટલે કે કાંઈ નહિં તે વમાં આઠે દ્વિવસ તે આત્મન્નતિ ઇચ્છક વગે અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાએ સામાયિક, પ્રતિક્રમણુ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન વગેરે કરવાં જોઈએ. એ કરવાના હેતુ કૃત આત્મસ્થિતા-પષણાજ છે. સામાયિકમાં તેા પ્રત્યક્ષ રીતે સમભાવમાં આવવું જ જોઇએ. પ્રતિક્રમણમાં પશુ આત્માભિમુખ પગલાં ભરવાંજ જોઈએ. પૂજનમાં પણ સાંઢ દ્વારા મનઃશાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવુ. જોઇએ. ઉપવાસાતિના પ્રત્યાખ્યાનાના હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મન:શાંતિ સાંપડે છે, ઉપવાસાદિના હેતુ મુખ્ય તે એવા છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલે પુરૂષાર્થ કરવા કે ખાવુ પણ નહીં, પીવું પણ નહિં, ખેલવુ પ ણુ ન ુિ, પરંતુ કૈવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જો પ્રત્યાખ્યાના થાય તે તે વિશેષ સફળતા વાળાં ગણી શકાય. અધપર પરાએ લેાલેલેાલ તે મિથ્યા મતિએ એટલે આત્મજ્ઞાન વિમુખા કુટે છે. અંધપર પરાએ મનઃ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy