SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સારૂ કાંઇ તેને ધેાકા મારતા નથી, પણ તેને મેલ કાઢવા સારૂ જ તેને ધોકા મારવામાં આવે છે. કારણ કે દુઃખરૂપી ધોકાથી જ તે પવિત્ર થાય છે. પણ જે ફાટેલાં, સડેલાંા ગ’ઢીલાં ચીંથરાં હોય છે, તેને તે। કાકડીમાં કે મસાલેામાં ખાળી જ દેવામાં આવે છે. એવાં મળી જવાને ચાગ્ય રખડતાં ચીંથરાંઓને ધાવાની મહેનત કેાઇ લેઇ નહીં; સારાં કપડાં હાય તેજ ધેાવાય. + + તેમજ [ અશુભ કર્મ ભોગવવાને જ ] દુઃખ હોય છે. માટે દુઃખથી હિ ંમત નહીં હારી જાએ, પણુ તેને ખુશીથી ભાગવા. એમાં ખુખી એજ છે કે બ્દુલગીર થઇને ભોગવશે। તા .દુઃખમાં ડુખી જશે, ને પ્રારબ્ધાધીન થઇને શાંતિથી ભાગવશે! તે તરી જશે, અસલના વખતમાં એક મહાત્મા હતા તે મહાત્માને કાઈ એક ગરીબ ભક્ત કહ્યું કે, તમે ડાહ્યા છે તે જ્ઞાની છે, માટે મારી એક વાતના ખુલાસા કરો. મહાત્માએ કહ્યું કે બેાલ, તારી શું વાત છે ? ારાથી બને તે ખુલાસા કરવા હું તૈયાર છું. ત્યારે તે ગરીબ ભક્તે કહ્યું કે, હું બહુ શોખ માણુસ છું ને તેમ છતાં દરરોજ વધારે ને વધારે ગરીબ થતા જાઉં છું. હવે મારી પાસે કાંઇ રહ્યું નથી. માત્ર એક ઘાસની ઝુંપડી મને રહેવા માટે હતી તેમાં પણ કાલે આગ લાગી તેનું કારણ શું? + + + મારા જેવા “દુઃખી ઉપર ડહામ ને પડયા ઉપર પાટુ” જેવું દુનિયામાં ઘણે ઠેકાણે બને છે. તેનું કારણ શું છે? એ ભેદ જાણવા હું ઇચ્છું છું.+ + + ત્યારે દયાળુ મહાત્મા ખેલ્યા કે, ભાઇ મને એક ઈટ જોઈએ છીએ તે.લાવી આપ, પછી તને જવાબ આપી દઉ. પેલા ગરીબ ભક્ત શહેરમાંના સુંદર માહાલ્લાના ભભકાદાર મેહેલેામાં ગયા પણ સુંદર મકાનામાંથી ઇંટ લેવાની તેની ઇચ્છા થઇ નહીં. એ પછે તે ગરીબના લતામાં ગયા ત્યાં એક તુટેલી દીવાલ પડી જવાને માટે ઝુંકી રહી હતી, તેમાંથી એક ઇંટ ખેચી લીધી ને તે મહાત્માને આપી. ત્યારે પેલા મહાત્માએ કીધું કે, આ ઇંટ તું કયાંથી લાવ્યે ? ત્યારે પેલા ક ંગાળ ભક્તે કહ્યુ કે, એક અરધી તુટેલી તે વધારે ટુટવા માટે ઝુંકી પડેલી એક ગરીબ માણસની દીવાલમાંથી તે લાવ્યેા. મહાત્માએ કહ્યુ કે, ગજમ ? ગજબ ? અંતે તે બહુ ગેરવ્યાજખી કર્યું. મેાટા મેાટા મહેલ છેડીને એક ગરીબ માણુસની ટુટેલી દીવાલમાંથી તે' શામાટે ઈટ લીધી ? એ ઢુંઢેલી દીવાલને તેવીજ સ્થિતિમાં વધારે વખત રહેવા દીધી હાત ને તેને બદલે કાઇ મેટા મહેલમાંથી એક ઇ’ટ ખેંચી લીધી હોત તેા તને શુ' અડચણ હતી ? શામાટે તેં એમ ન કર્યુ^? ભકતે કહ્યું કે, મહારાજ ? માટા મહેલમાંથી એક ઇંટ ખે ́ચવાથી તેની સુ’દરતા બગડી જાત, ને ભાંગેલી દીવાલમાંથી ઇઇટ ખેચી કહાડવાથી તે દીવાલ પડી ગઇ ને હવે ત્યાં ખીજી નવી દીવાલ બધાશે, આ સાંભળી મહાત્માએ કહ્યુ કે, અશુભ કર્મના નાશ થયે દુઃખ જશે ને શુભ કર્મના ઉદય થયે પુણ્ય સુખ ભાગવી, અંતે ઇશ્વર તુલ્ય થઈશ, એ આ ઈંટના ઉદાહરણથી તારે સમજી લેવુ. + + +
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy