SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુસાધુ-અધિકાર જૈન મંદિરમાં શુદ્ધ અહંન્મતાનુસારી મહાત્માઓ વસતા નથી. ધા-(પર--પ૩). गायद्गन्धर्वनृत्यत्पणरमाणिरणद्वेणुगुज्जन्मृदङ्गप्रेडत्पुष्पस्रगुद्यन्मृगमदलसदुबोलचञ्चजनौधे । देवद्रव्योपभोगध्रुवमठपतिताशातनाभ्यस्त्रसन्तः, सन्तः सद्भक्तियोग्ये न खलु जिनगृहेऽहंन्मतज्ञा वसन्ति ॥५॥ જે જિન ભગવાનની ભક્તિ કરવાને યોગ્ય છે અને જેમાં ગંધર્વો ગાન કરી રહ્યા છે, ગણિકા નાચી રહી છે, વેણુઓ વાગી રહ્યા છે મૃદંગે ધિક્તાન કરી રહ્યા છે ફુલેની માળાઓ બહેકી રહી છે અને જે કસ્તુરિ આદિના પરિમલથી મત્ત આમતેમ ચાલતા જન સમૂહથી ભરપૂર છે એવા જિનગૃહ (જીન મંદીર) માં અહંન ભગવાના શુદ્ધ મતને જાણનારા સત્પર રહેતા નથી, કારણ કે તેઓ દેવના દ્રવ્યના ઉપયોગથી તથા આશ્રાના નક્કી થયેલા ધણીપણુથી થતી આશાતનાથી ત્રાસ પામે છે. પર - કુતિઓ જનસમાજને છેતરવા માટે કરતા આડબેરે. आकृष्टुं मुग्धमीनान् बडिशपिशितवद्विम्बमादर्यजैनं, तन्नाम्ना रम्यरूपानपि वरकमठान् स्वेष्टसिध्यै विधाप्य । यात्रास्नानाद्युपायैर्नमसितकनिशाजागराद्यैश्छलश्च . श्रद्धालु मजैनश्छलित इव शठेवञ्च्यते हा जनोऽयम् ॥५३॥ અજ્ઞાની મીનતુલ્ય ભેળાં લોકોને ખેંચવા સારૂ મત્સ્યવેધન (જાળમાં રહેલા લેહશંકુ) માં રહેલા માંસરૂપ જીન પ્રતિમાનું દર્શન કરાવીને તે પ્રતિમાના નામથી સુન્દર મંદીર (દેરાસર) પિતાનું ઈચ્છિત પાર પાડવા સારૂ કરાવીને-બંધાવીને યાત્રા (પૂજ) સ્નાન (અભિષેક વિગેરે ઉપાયોથી તથા છળથી (કપટ જાળથી) નમ: સ્કાર, રાત્રિના જાગરણો વિગેરે ઉપાયથી ઈત્યાદિ બહાનાએ કરી જૈનાચાર્યના નામને ધારણ કરનારા શઠોથી (નીચ પુરૂષથી) શ્રદ્ધાળુ એ આ જનસમાજ છેતરાયેલ છે અને હજી પણ આગળ છેતરાતે હોય તેમ જણાય છે.) ૫૩ પ્રસ્તાવિક ઉદાહરણે. દેહા * દે કેડીકા ગોપીચંદન, દે કેડીકી વાન; છે કેડીકી લીની (મડી, છ કડીમે સ્વામી. ૫૪ * ચિદાનંદજી. .
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy