SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૨. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ થાય છે તે શિથિલતાને લીધે આ વંદન નમક૨ ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે, એ વૃક્ષનો નાશ કરે ને તેવો કરીને એ વૃક્ષને એક વખત પણ આશ્રય તને ન મળ્યો તે પછી તુ સારસમુદ્રમાં ઘસડાઈ જઈશ ત્યાં તને કેઈ પણ પ્રકારને આશ્રય મળશે .હિ. તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેને હું વિચાર કર દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસાર કેટલા 'ચા વર્તનની આશા રાખે તેને ખ્યાલ કર હે મુનિ ! જરા “તારંગચક્ષુ ઉઘાડ આવે છેઆવી સામગ્રી તને ફરી મળવી બહુ મુશ્કેલ છે ડહાપણ વાપરી સમયને ઉપયોગ કર, ઉપલક્ષણથી મુનિને અધિકાર છતાં પણ શ્રાવકે ખાસ આ લેકના ભાવાર્થથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણનો ઓળો ધારણ કરી ગુ સિવાય મારામારી કરી ધમાધમીથી નકારશી આદિનાં જમણુ જ વાં, અનેક પ્રકારની ભાવના વગર હકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુટતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવો એ બહુ વિચારવા જેવું છે. આ વિચાર શ્રાવકે પણ પિતાના આત્માને માટે આ ધિકારમાં દરેક સ્થળે કરવાનો છે. ૨૩ યતિપણુનું સુખ અને ફરજ, नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो रामभीश्च भगवत्समयं च वेत्सि। शुद्धे तथापि चरणे यतते न भिक्षो, तले परिग्रहभरो नरकार्थमेव ॥ २४ ॥ તારે આજીવિકા, સ્ત્રી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનનાં સિદ્ધાંતો તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ! જો તું શુદ્ધ ચરિત્ર માટે યત્ન કરીશ નહિ તો પછી તારી પાસેની વસ્તુઓનો ભાર (પરિગ્રહ) નરક માટે જ છે. આ ઉોવાથ-તારે બે પાંચનાં પિટ ભરવાં નથી, સ્ત્રી સારૂ સાડી કે બંગડીઓ લેવી નથી. પુત્ર નું વેવિશાળ કે લગ્નાદિ કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિઓ કરવી પડતી નથી. તારે કમાવાની માથાકુટ નથી અને આ સમ્ર હરિકાના જમાનામાં તારે હાથ પણ હલાવવું પડતું નથી, તારી પાસે માટી પુંજી પણ નથી કે અગાઉના વખતમાં તને રાજય તરફથી ભય હતા અને હાલના વખતમાં નકામા કજી આના ખરચમાં લુંટાવાને ભય છે, તે ભય તારે હાય, આ સર્વ ઉપરાંત જ્ઞાની છે, સમજું છે, શાસ્ત્રવિદ્ર છે અને વીરરમામાએ-સ સમયને અનુકૂળ થાય છે તેવાં બતાવેલાં સિદ્ધાંતનું રહસ્ય જાણનાર છે. આટલી રાગવડ છતાં પણ જેને તું શુદ્ધ ચારિત્ર પાળતો નથી તે પછી તારું ભવિષ્ય અમને તે સારું લાગતું નથી તું • १ नो राजभाधरसि चागमपुस्तकानीति वा पाठः
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy