SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ યતિશિક્ષા દેશ—અધિકાર, ૨૭૧ ભાવા ઉપધિ એ ધર્માંકરણ સાધુનાં વસ્ત્ર, પાત્ર વિગેરેના સમૂહવાચી શબ્દ છે. લેાકેા વંદન નમસ્કાર કરે એવી ઇચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપષિ મેળવવા ઇચ્છા રાખવી એ ગુણુ વગર ઠીક નથી. વઢત કોને ઘટે ? ઉપિધ શા માટે રાખવાની છે ? એ કાંઇ મેાજ શે!ખનુ` સાધન નથી, એ તે સંયમ ગુણુની વૃદ્ધિમાં અગવડ ન પડે તે સરૂ યેાજેલ સાધન છે આવા ખહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પેાતાનું વન જરા પણ ઉંચુ ન રાખવું એ પેાતાને હાથે પેાતાના વધ કરવા જેવુ છે, જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારૂ છરી શોધવા લાગ્યા ખીજેથી તેને છરી પ્રાપ્ત થઇ નહિ, પણુ જાતિ સ્વભાવથી ખકરીએ ભૂમિ ઉખેડી, પેાતે દીઠેલી છરી હાટી, ઉપર ધૂળ નાખી, અને તે ભાગ ઉપર ગળુ રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એજ કાતિ વડે તેને નાશ થયા આ ! અજાગળ કત્તરી ) ન્યાય છે આવી રીતે પેાતાના હાથથીજ પેતાના નાશ કરવા એ અનુચિત વતન છે, માત્ર વેશ યતિને રાખવા અને વર્તન ખાટુ’ રાખવું. એયી ક્રુતિરૂપ દુઃખ સ્વહસ્તે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંચ્છા કરતા નથી પણ કર્દિ તેઓ કરે તે નીતિની અપેક્ષાયે કાંઇ પણ વાજબી ગણુાય, કારણ કે તેમ કરવાને તેઓના હુક છે. પણ હું નામધારી ! તારે તે એક પણ બચાવનું સાધન નથી. ૨૨ વતન વિનાનું લેાકરંજન, ખેાધિવૃક્ષને કુહાડા, સ’સારસમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणाचनाद्यै, रे मुग्ध तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तवं यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥ २३ ॥ પરિચ્છેદ તારા ત્રિકરણ ચેગ વિશુદ્ધ નથી છતાં પણુ લેાકેા તારા આદર સત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજા સેવા કરે ત્યારે હે મૂઢ ! તું શા માટે સાષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફકત બેધિવૃક્ષનેા જ છે તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદ્ધિથી થતા સતાષા પ્રમાદ આ ( લેક સત્કાર વિગેરે ) ને કુહાડા બનાવે છે. ભાવા મનની અસ્થિરતા ઓછી થઇ નથી વચનપર અકુશ આવ્યા નથી, કાયાના ચેાગે કાબુમાં નથી અને તેમ છતાં પણ લેકે વંદન, પૂજન ૧, ભક્તિ કરે ત્યારે તારા મનમાં આનંદ આવે છે એ કેટલું ખેાટુ છે? હું સાધુ ? તેવાં વંદન પૂજન ઉપર તારા હુક શુ છે ? તું જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે, એમાં જે ડૂબે છે તેના છેડે અન’તકાળે પણ આવતા નથી, છતાં તેમાંથી બચવા માટે બેધિવૃક્ષ-સમ્યકત્વતરૂ પ્રાપ્ત થઈ જાય તે ખચાવ થાય છે. પરંતુ તને પ્રમાદ ૧ વાસક્ષપ બરાસ વિગેરે ઉત્તમ ગધેધી.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy