SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ન રિચ્છેદ દુનિંદા—અધિકાર. ખળપુરૂષને પ્રથમ નમન કરવાનું કારણ, अनुष्टुप् दुर्जनं प्रथमं वंदे सज्जनं तदनन्तरम् । मुखप्रक्षालनात्पूर्व गुदप्रक्षालनं यथा ॥ १ ॥ ૩૫૫ હું ખળ પુરૂષને પ્રથમ નમીને પછી સત્પુરૂષને નમું. કારણ કે ( પ્રાતઃ કાળમાં ) પ્રથમ ગુદા પ્રક્ષાલન— ( ઝાડે જંગલ જવું તે ) કર્યાં પછી મુખ પ્રક્ષાલન ( દાતણ વિગેરેથી મુખ સાફ કરવું તે ) કરવામાં આવે છે. ૧ દુષ્ટના પાસથી સુજન પાસે કંટાળે. વસન્તતિજા. प्रायः स्वभावमलिनो महतां समीपे, तिष्ठन् खलः प्रकुरुतेऽर्थिजनोपघातम्, शीतार्दितैस्सकललोकसुखावहो ऽपि, धूमे स्थित न हि सुखेन निषेव्यतेऽग्निः || १ || સ્વભાવથી મન્નિન એવા ખળ પુરૂષ મહાપુરૂષાની સમીપ રહેતા હાયતા વણું કરોને તે ખળ પુરૂષની સમીપ આવતા અર્થિ જનેાના નાશને કરે છે, ત્યાં દ્રષ્ટાંત આપે છે કે અગ્નિ સમગ્ર લેકને સુખ આપવાવાળે છે, તેપણુ ધુમાડો હાય તાંસુધી શીત ( તાદ્ન ) થી પીડા પામેલા મનુષ્યેથી સુખે કરીને સેવી શકાતા નથી, ૧ દુર્જન સ`ગી સુજન પાસે જવાના ભય. શિવરિની. उपानीतं दूगत्परिमलमुपाघ्राय मरुता, समायासीदस्मिन्मधुरमधुलो भान्मधुकरः । परो दूरे लाभः कुपितफणिनन्दनतरोः, पुनर्जीवन्यायाद्यदि तदिह लाभोऽयमतुलः ॥ २ ॥ પવનથી આઘેલા ચન્દન વૃક્ષના સુગન્ધને છેટેથી સુઘીને મધુર એવા મધુ ( મકરન્દ ) ના લેભયી ભમરા આ ચન્તન વૃક્ષમાં ગયે, એટલે છેટે ઉભે હતા ત્યાં તેને મ્હે લાભ હતા પરં'તુ હવે કાપાયાન જેમાં સર્પ છે, એવા ચન્દનના વૃક્ષમાંથી જો ફી જીવતા પાછે અહિં માવે તે આ અતુળ ( ન તેાળી શકાય ) એવે એટલે દુજ નથી આવૃત એવા સુજન પાસે જતાં વધારે ભય છે. ૨ લાક્ષ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy