SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ પરિચ્છેદ. ગુણપ્રશંસા-અધિકાર. . શાસ્ત્રવિણજિત. निष्पेषोऽस्थिचयस्य दुःसहतरः प्राप्तस्तुलारोहणं, ग्राम्यस्त्रीनखचुम्बनव्यतिकरस्तन्त्रीप्रहारव्यथा । मातङ्गोशितमण्डवारिकणिकापानं च कूर्चाहतिः, कार्पासेन परार्थसाधनविधौ किं किं न चाङ्गीकृतम् ॥१६॥ પ્રથમ અતિ દુસહ એવા અસ્થિચયનું પિષણ એટલે કપાસનાં ફળ (કાલાં) ને તેડી ફોલવામાં આવે છે તે, પછી તુલા રેહણ એટલે ત્રાજવા ઉપર નાંખી તેલ, વામાં આવે છે. તે પછી ગામડાની સ્ત્રીઓ તેને નખવડે ખૂણે છે, તે પછી તેની ઉપર તંત્રી–તાંતના પ્રહારની પીડા થાય છે, એટલે પીંજવામાં આવે છે. તે પછી ચંડાળ લેકે તેની ઉપર પાણુના કેગળાની કgયે નાંખે છે, તેવા જળનું તેને પાન કરવું પડે છે, અને તે પછી તેના ઉપર કૂચડાના આઘાત થાય છે, આટલા વાનાં બને છે, ત્યારે કપાસનું વસ્ત્ર થાય છે. પછી તે વસ્ત્ર લોકેના ઉપયોગમાં આવે છે. આ ઉપરથી સમજવાનું કે, બીજાના ઉપગને માટે કપાસે શું શું સહન નથી કર્યું? ઉત્તમ પુરૂષે, પણ બીજાના ઉપકારને માટે અનેક કષ્ટ સહન કરે છે. ૧૬ આ સાધુ પુરૂષના ગુણના બંધારણ ઉપરથી તેમના પ્રત્યે જનસમાજની પૂ જ્ય બુદ્ધિ હોય તે સ્વભાવિક છે, છતાં જનસ્વભાવ એકજ પ્રકરના હોતા નથી શાસ્ત્રકાર કહે છે કે જીવાત્માની ગણના ભવી અને અભવી એમ બે પ્રકારે વહેંચાયેલી છે. અભાવિ જીવાત્માને સ્વભાવ ગુણંદૃષ્ટિથી તદન બે નસિબ હોય છે અને તેથી यो यस्य न जानाति स तमेव निन्दति (જેના ગુણને જે જાણતા નથી, તે તેની નિદા કરે છે.) उपजाति. न वेत्ति यो यस्य गुणप्रकर्ष, स तं सदा निन्दति नात्र चित्रम् । यथा किराती करिकुम्भजातां, मुक्तां परित्यज्य बिभात गुञ्जाम् ॥ १॥ ભીલડી હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલું મેતી છોડી દઈ ચઠીને ધારશું કરે છે તેમ, જે માણસ જેના ગુણના ઉત્કર્ષને જાણ નથી તેમાણસ તેની નિદા કરે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ૧ ક ૧-૨ સુભાષિતરન ભાંડાગાર
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy