________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
દ્વિતીય
જેમની પાંસે શુદ્ધ વિવેક રૂપી વજ્રનું કળું કર્યા કરે છે અને જેમણે કામદેવની લીલાને શમાવી દીધી છે, એવા માહાત્માઓની ઉપર રાતા અને વિશાળ લેાચન વાળી ઉન્મત્ત વનિતાએ હંમેશા તિરસ્કાર કરીને પેાતાના કટાક્ષરૂપી તીક્ષ્ણ માણાના સમૂહ ફેકયા કરેા, તે પણ તેમને તે શું કરી શકવાના હતા. ? ૭૧+ કેવા મહાત્માઓએ આ પૃથ્વીને પવિત્ર કરી છે ? कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता, सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता यैौवनेऽपि स्फुटं, पृथ्वीयं सकलापि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ॥ ७२ ॥
જેઓએ યૌવન વયમાં પણ કરૂણાથી હિંસાના વ્યસનના, સત્યથી દુચન પણાના, સતાષથી પારકાદ્રવ્યનો ચારીની ચતુરતાનેા, શીળથી રાગાંધ પણાના અને નિગ્રંથપણાથી પશ્રિંદ્ધની ઘેલશાના નાશ કરેલેા છે, તેવા સુકૃતિ પુરૂષાએ જ આ અધી પૃથ્વી પવિત્ર કરેલી છે, એમ હું માનું છું. ૭૨
કેવા પુરૂષાને ધન્ય છે?
यत्रान्जोऽपि विचित्रमञ्जभिरव्याजेन रोमाञ्चितो, दोलारूढविलासिनीविलसितं चैत्रे विलोक्याद्भुतम् । सिद्धान्तोपनिषन्निषण्णमनसां येषां मनः सर्वथा, तस्मिन्मन्मथबाधया न मथितं धन्यास्त एव ध्रुवम् ॥ ७३ ॥
જે ચૈત્ર (વસ'ત) માં હીંડાળા ઉપર ચડેલી સ્રીયાના અદ્ભુત વિલાસને જોઈ ને જડ એવું વૃક્ષ પણ ત્રિચિત્ર મજરીના સમૂહના મિષથી રામાંચિત થઈ જાય છે, તે વસ ંતરૂતુમાં પણ સિદ્ધાંતના જ્ઞાનને વિષે આરૂઢ થયેલ. જેમનું હૃદય સ થા કામદેવની બાષાથી વ્યાકુલ થયેલ' નથી, તેજ મહાત્માએાને ધન્ય છે? ૭૩
કેવા અન્ય મહાત્માઓ સુખે રાત્રિ પ્રસાર કરે છે? स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः सन्तोषपुष्पाञ्चिताः, सम्यग्ज्ञानविलासमण्डपगताः सध्यानशय्यां श्रिताः । तत्वार्थप्रतिबोधदीपकलिकाः क्ष्यान्त्यङ्गनासङ्गिनो, निर्वाणैकसुखाभिलाषिमनसो धन्या नयन्ते निशाम् ॥ ७४ ॥
* ૭૧ થી ૭૫ કાવ્યામાળા ગુચ્છક સાતમા