SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસાધુ-અધિકાર. વ્યાસ વિભૂતીઓને પણ સ્પર્શ કરતા નથી અને કેટલાએક નિત્ય સમીપમાં વિચરનારા પુરૂષ અવાપિ (વર્તમાન સમયમાં) પણ છે. ૬૮ મહાત્મા પુરૂષે અમારા મનને પવિત્ર કરે. येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलं, शय्या शरिला मही सुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयसुट्यत्तमोग्रन्थय स्ते नो ज्ञानघना मनांसि पुनतां मुक्तिस्पृहानिस्पृहाः ॥ ६९॥ જેમનું આભૂષણ અંગ સાથે મળેલ રજ છે, શિલાતળ જેમનું સ્થાન છે, કાંકરાવાળી જમીન જેમની શય્યા છે, વાઘોને રહેવાની ગુફા જેમનું ઘર છે, જેમની બુદ્ધિ આત્મા તથા શરીરના સંકલ્પ વિકલ્પથી રહિત છે, જેમની તમ–અજ્ઞાનની ગ્રંથિઓ તુટી ગઈ છે અને જેમને મુકિત ઉપર પણ પૃહા નથી, એવા જ્ઞાનઘનમહાજ્ઞાની મહાત્માઓ અમારા મનને પવિત્ર કરે. ૬૯ સપુરૂષને કે પુરૂષ વંદનીય છે? यत्माग्जन्मनि सश्चितं तनुभृता कर्माशुभं वाशुभं, तदैवं तदुदीरणादनुभवन् दुःखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेवसोऽप्यभिमतो यस्तूभयोचित्तये, सर्वारम्भपरिग्रहगृहपरित्यागी स वन्द्यः सताम् ॥७०॥ પ્રાણી પૂર્વ જન્મને વિષે જે શુભ કે અશુભ સંચિત કર્મ કરે છે તે દેવ કહેવાય છે. તે દૈવ-કર્મની ઉદીરણાથી સુખ દુઃખ આવેલું છે, તેને અનુભવતે જે મને હાત્મા શુભ કર્મને જ કરે છે. તે પણ ચગ્ય છે અને જે શુભ-અશુભનો ઉછેદ કરવા માટે સર્વ પ્રકારના આરભ, પરિગ્રહ અને ગ્રહને ત્યાગ કરે છે, તે મહાત્મા સત્યરૂાને પણ વંદન કરવા યોગ્ય છે. ૭૦ જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજ ફર્યા કરે છે તેમને વિકારે કોઈપણ કરી શકતા નથી. आताम्रायतलोचनाभिरनिशं सन्तय॑ सन्तय॑ च, क्षिप्तस्तीक्ष्णकटाक्षमार्गणगणो मत्ताङ्गनाभिर्धशम् । येषां किन्नु विधास्यति प्रशमितप्रधुम्नलीलात्मनां, येषां शुद्धविवेकवज्रफलकं पार्थे परिभ्राम्यति ॥ ७१॥ .
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy