SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ-અધિકાર. ૩૦૯ શાસ્ત્ર ભણવામાં તથા તેના ઉપદેશ આપવામાં કુશળ પણુ પાતે અબુધ (શાસ્ર ઉપદેશ પ્રમાણે નહીં ચાલનાર) એવા માણુસ હાય તેા (શાસ્ત્રમાં રહેલા ) શુદ્ધ તત્ત્વને જાણુતા નથી; કારણકે નાના પ્રકારના સામાં કાયમ રહેનારી કડછી સુંદર રસને સ્વાદ ાણી શકતી નથી. ૬ ચારિત્ર્યથી સર્વ સાધ્યપણું, उपजाति. सद्दर्शन ज्ञानतपो दमाच्या चारित्रभाजः सफलाः समस्ताः । व्यर्थारित्रेण विना भवन्ति ज्ञात्वेह सन्तश्चरिते यतन्ते ॥ ७ ॥ સમ્યત્વ શાસ્ત્રનું જ્ઞાન, તપશ્ચર્યાં અને ક્રમ ( ઇંદ્રિયને નિગ્રહ ) થી ભરપૂર ( પરિપૂર્ણ ) સ ંયોગે હાય, પરંતુ તે સર્વે જ્ઞાનતપાદિ ચારિત્રવાળા પુરૂષોનેજ ફળદાયક થાય છે અને ચારિત્ર ( સુવન ) વિના તે સર્વ વૃથા થાય છે એવુ... જાણીને સત પુરૂષા ચારિત્રને વિષે પ્રયત્ન કરે છે. ૭ લાકમાં શુચારિત્રયુક્ત મહાત્માઓનુ વિરલાપણું, शार्दूलविक्रीडित. केचित्काव्यकलाकलापकुशलाः केचित्र सल्लक्षणाः, केचित्तर्कवितर्कतच्च निपुणाः केचिच्च सैद्धान्तिकाः । केचिन्निस्तुपबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरय — चारित्रैकविला હાસવાસમવના: સ્વપાર પુનઃ સૂચઃ || ૮ | કેટલાક પુરૂષા કાવ્ય કળા-ચાસડ કળાના સમૂહને જાણવાવાળા છે, કેટલાક શુભ લક્ષગુશાસ્ત્ર એટલે સામુદ્રિકશાસ્ત્રને જાણનાર છે. કેટલાક ન્યાય સ· અ`ધી વિચારના તત્ત્વમાં નિપુણ છે, અને કેટલાક ધર્મના સિદ્ધાન્તને જાણવાવાળા છે. કેટલક ફેાતરા વગરના ખીજની માફક શુદ્ધ એવાં શાસ્ત્રમાં પ્રીતિવાળા છે, અને જ્યાતિષુ શાસ્ત્રને જાણવાવાળા તે ઘણા પુરૂષા છે. પરંતુ શુભ ચરિત્ર-પડિન્દ્રિય નિગ્રહાદિ-આનન્દના એક નિત્રાસરૂપ અર્થાત જે વીતરાગ થયા છે, એવા સૂરિ પૂજ્ય વિદ્વાનેા તે જગમાં ઘણા ઘેાડા છે. ૮ જ્ઞાનો–પાપીનો પીછાણુ. * દીવે લદને કુવામાં પડે તે જ્ઞાની પાપી કહેવાય છે. સાંભળે મધુ, સ * સ્વવિમાન.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy