SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુ દરેક ક્રિયા કરતાં પણ સામાયિકમાં જ છે, ઉદ્યમમાં વર્તે છે, એક ક્ષણુ માત્ર સામયિકમાં હાય તે ઉપર કહ્યું તેટલું તે સ્થૂળ સુખ મળે છે. આવુ` મહા ઊંચા પ્રકારનું સાધુનુ' જીવન તને પ્રાપ્ત થયુ છે. હવે જરા પ્રમાદ કરીને જો તુ આળસમાં વખત કાઢીશ કે વિષય કષાયમાં પ્રવૃત્તિ કરીશ તે અનંત સ’સારી વધશે, ઉપ૨ કહેલા મેટા લાભ મળશે નહિ અને ક્રીવાર પછી સયમની પ્રાપ્તિ થવી પણ મુશ્કેલ પડશે. ૨૭ બુદ્ધિમાન્ મનુષ્ય ઊંચામાં ઊંચા તપથી ભ્રષ્ટ થવામાં ભચ રાખતા નથી, એ આશ્ચયની વાત છે. शय्यालादपि तु कोऽपि भयं प्रपातात्, तुङ्ग ततः खलु विलोक्य किलात्मपीडाम् । चित्रं त्रिशिखरादपि दूरतुङ्गाद्, धान् स्वयं न तपसः पतनाद्विभेति ।। २८ ।। ફાઇ બુદ્ધિમાન મનુષ્ય શય્યાથી પણ પડવામાં અને તેનાથી ઉંચા ભાગ માંથી પડવઃ માં પેાતાના આત્માને પીડા થાય, એમ ધારી ભય પામે છે. પણુ આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ લેકના શિખરથી પણ વધારે ઉંચા એવા તપથી પડ વામાં તેવે તે ભય પામતે નથી. ૨૮ પ્રાપ્ત કરેલા સયમના ત્યાગ કરનારા વિષે આશ્ચય. सन्त्येव कौतुकशतानि जगत्सु किन्तु, विपापकं तदलमेतदिद्वयं नः । पीवामृतं यदि वर्मान्तिरिष्टपुण्याः, समाप्य संयमनिधिं यदि च त्यजन्ति ॥ २७ આ જગમાં સેંકડો કંતુક બન્યા કરે છે, પરંતુ અમેને પૂગુ રીતે આશ્ચય કરનારાંતે એ કેતુક છે. એકતા પુણ્ય તિ મનુષ્યાને જો કાઇ અમૃતનું પાન મળ્યું તે પણ તેનું વમન કરી નાંખે છે અને કિસ ́યમરૂપ દ્રનેા ભડાર મળ્યે તા પણ તેને ત્યજી દે છે. ૨૯ અપ પણ વિષયાભિલાષ ઘણા અનથ ઉત્પન્ન કરે છે, दृष्ट्रा जनं व्रजसि किं विषयाभिलाषं, resort तव महज्जनयत्यनर्थम् । * ૨૮ થી ૩૩ આત્માનુશાસન.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy