SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, ધ્યાન કરવુ' અને ખાદ્ય અભ્યતર ઉપાધિ ના ત્યાગ કરવા. આ અત્યંતર તપ કહેવાય છે. ૨૫ર ૪ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેાભ તથા તેને જન્મ આપનાર તેમજ તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, આરતિ વિગેરે નાકષાય છે તે ન કરવા જોઇએ, અથવા ખની શકે તેટલે તેને ત્યાગ કરવા જેઇએ. ૫ ભૂખ, તરસ સહેન કરવા વિગેરે ખાવીશ પ્રકારના પરીષહે છે. તેનુ' સ્વરૂપ શાસ્ત્રમાં આપેલુ' છે. તથા મનુષ્ય અને દેવતા વિગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઇએ. એ વખતે મનમાં જરાપણુ ક્રોધ, દ્વેષ કે કલેશ ન આણવા જોઇએ. એવી રીતે પેાતાનું વર્તન કરી સમતામય જીવન કરવું જોઈએ. ૬. શાસ્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સેાળ પ્રકારના ઉપસર્ગ કહ્યા છે. ૧ દેવકૃત. ૧. હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમશથી ( વિચાર-સહુન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે ), ૪ પૃથવિમાત્રા ( ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે ). ૨ મનુષ્યકૃત, ૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમથી, ૪ કુશીલ મ ટે ( બ્રહ્મચારીથી પુત્ર થાય તે ળવાન હૈ ય છે એમ ધારીને ધર્મ વાસના વિનાનું માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે ), ૩ તિર્યંચકૃત ૧ ભયથી ( મનુષ્યને જોઇને મને અનથ કરશે એમ ધારી સામા ધસે તે, ૨ દ્વેષથી, ૩ આહાર માટે ( ભૂખ લાગ્યાથી તેનુ નિવારણ કરવા માટે શિળાય ગૃધ્રાદ્વિ ઉપસર્ગ કરે તે ), ૪ પેાતાનાં બચ્ચાનાં રક્ષણ માટે, ૪ આત્મકૃત ૧ વાત, ૨ પિત્ત, ૩ કફ, ૪ સ’નિપાત, ૭ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાં જોઇએ. એ અઢાર હજાર શીલાંગ શુ છે તે સંબધી જરા લ’માણુ પણ ઉપયાગી નેટ ઉપમિતિ ભન્ન પ્રપંચના પીઠમધના ભાષાંતરમાંથી અત્ર ઉતારી લેવામાં આવે છે. ચૈત્ર ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞાચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વી કાયાર ભાદિક દેશ અને શ્રમધર્મ દશ તેણે કરીને અઢાર હજારશીલાંગ થાય છે શીલાંગ અટલે ચારિત્રના અવયવે (વિભાગ) તે નીચે
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy