SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થાં જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચાંપાના ફૂલની માળા મસ્તકે ધારણ કરવા ચોગ્ય નથી. તેમ પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, સ’સત્યા, અહાછંદા એ પચ પ્રકા રની અપવિત્રતામાં પડેલા સાધુએ પણ તેવી રીતે અપૂજનીય, અવંદનીય અને અગ્રાહ્ય છે. ૧૨ કેમકે. ટ पकणकुले वसन्तो सउणीपारोवि गरहिउ हो । इयगरहिया सुविहिया मज्जि वसन्ता कुसीलाणम् ||१३| જેમ ચ'ડાલના સમુદાયમાં પવિત્ર જાતિવાળા બ્રાહ્મણુ પણ નિંદાપાત્ર થાય છે તેમ સુવિહિત ગીતા પુરૂષ પણ કુશીલિયાનાં ટાળામાં રહેવાથી નિદા પાત્ર અને છે. ૧૩ ચારિત્ર ભ્રષ્ટ પુરુષની સ્થિતિ. बहुं पि सुमहीयं किं काही चरणविपहीणस्स | अन्धस्स जह पलिता दीवसय सहस्सकोडीवि ॥ १४ ॥ અતિશય શાસ્ત્રાભ્યાસ તે ચારિત્રહીન પુરૂષને શું કરી શકે તેમ છે! ત્યાં દૃષ્ટાંત કહે છે કે આંધળા પુરૂષ આગળ હજારા દીવા કર્યા હાય તે પણ તેથી તે અંધ પુરૂષને શા લાભ છે ? અર્થાત્ કાંઇ નહિ. ૧૪ વૈદક્ર—જયાતિષી સાધુની કિંમત. अनुष्टुपू विद्ययं जोइस चैव कम्मं संसारि अंतहा । विद्यामंतं कुणतोय सोहू होइ विराहओ ।। १५ ।। સ*સારની વૃદ્ધિ કરવાવાળા એવા જે વૈદક જન્મ્યાતિષ વિદ્યા મ`ત્ર વિગેરે દુષ્ટ કર્મો કરતા જે સાધુ તે આજ્ઞા વિરાધક થાય છે. ૧૫ કગુરૂનુ ભવ ભ્રમણ. * उपगीति सप्पो इक्कम्मरणं कुगुरु अणंताइमरणारं । तो वरं सप्पाहि मा कुरु कुगुरुसेवणं भद्द || १६ | * आर्योत्तरार्धतुल्यं, प्रथमार्धमपि प्रयुक्तं चेत् । कामिनि तामुपगीतं, प्रकाशयन्ते महाकवयः ॥ હું સ્ત્રી પહેલા ચરણુમાં ૧૨ માત્રા, ખીજા ચરણમાં ૧૫, ત્રીજા ચરણમાં ૧૨ અને ચેાથા ચરણમાં ૧૫ માત્રા હાય તે રત્નોતિ છંદ કહેવાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy