SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ કુસાધુ--અધિકાર. સર્પ કરડે તે એક વખત મરણ થાય, પણ કુગુરૂ સેવનથી અનંતા મરણ થાય છે. તેથી સર્પ સેવન કરવું તે સારું છે. પણ હે ભેળા જીવ ! કુગુરૂ સેવન કદી પણ કરશે નહિ. ૧૬ નિર્ગુણને ત્યાગ. વા . एभिर्गुणौघैः परिवर्जिता ये, प्रद्वेषपोषाय सखीभवन्तः । सारम्भलोकव्यवहारभृङ्गा रामारमारागवशीकृताङ्गाः ॥ १७ ॥ આ ગુણેના સમૂહથી જેઓ વર્જિત છે. (અને) ટ્રેષના પિષણ માટે મિત્ર રૂપ થતા. આરંભ સહિત લેાક વ્યવહારમાં ભ્રમર તુલ્ય (સંસારમાં અત્યંત લુબ્ધ થયેલા), સ્ત્રી, ધનના સ્નેહથી જેનાં અંગે વશ કરાયેલાં છે તેવા ૧૭ તથા— ઉપકાતિ. (૧૮ થી ૨૧) कुसङ्गलीला हतसङ्गशीलाः, कुग्राहमूलाः प्रमदानुकूलाः । अत्यन्तमोहाः कुगतिप्ररोहाः, विज्ञेन ते दूरत एव हेयाः ॥१८॥ ખરાબ સંગમાં રમવા વાળા ( અને) તેવા દુસંગથી જેએનું સુશીલ નષ્ટ થયું છે, અને ખરાબ આગ્રહ જેનું મૂળ છે અને જે સ્ત્રીઓને અનુલ છે, અને ત્યન્ત અજ્ઞાનવાળા, ખરાબ ગતિના પ્રહ (નવાંકુ) રૂપ તે દુષ્ટ (સાધુ) ને વિદ્વાન પુરૂ છેટેથી જ તજી દેવા. ૧૮ * બાહ્ય વેશધાર સાથે શું કરવું? स्वलिङ्गिनो वा परलिङ्गिनो वा, सुमार्गबाह्याः कुगुरुस्वरूपाः। स्वयं प्रमादोज्जिततत्त्वरूपाः, कूपा इव त्याज्यपदे विधेयाः॥१९॥ પિતાનાં ચિન્હો (વેશ) વાળા, અથવા બીજાના ચિન્હો (રેશ) વાળા અને સન્માર્ગથી બાહ્ય કુત્સિત (ખરાબ) ગુરૂના સ્વરૂપને ધારણ કરનારા પિતે પ્રમાદને લીધે તત્ત્વથી તથા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા (આવા ગુરૂઓ) ને કુવાઓની માફક તદેવા. ૧૯ પ્રતિકૂળ સંયોગ વખતે શું કરવું? गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसङ्गाद्वरमेकताद्रौ, वरं दरिद्री बहुपापचितात् ॥२०॥ * ૧૮ થી ૨૪ નરવર્મચરિત્ર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy