SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ સંસારમાં કોઈ પણ જાતને મોહ કે મમત્વ રહી જવાથી અથવા સાધુ અવસ્થા પ્રાપ્ત થવા છતાં તાજ્ય કરેલ ભાવનામાં વૃત્તિ જવાથી તેવા અર્ધદગ્ધ સાધુની શી સ્થિતિ થાય તે જાણવાને આ અધિકાર લખવા માં અવે છે. અસ્થિર ચિત્તમાં અશાંતિ. અનુક્રૂ –(૧-૨). वने रतिविरक्तानां, रक्तानां च जने रतिः । अनवस्थितचित्तानां, न वने न जने रतिः ॥१॥ સંસારથી વિરક્ત પુરૂષોને વનમાં આનન્દ રહે છે. સંસારમાં આસકત પુરૂને જન સમાજમાં આનન્દ રહે છે, અને અસ્થિર ચિત્તવાળાઓને તે અરણ્ય અગર જનસમાજ બન્નેમાં આનન્દ હોતો નથી. ૧ હિત શિક્ષાનો દુરપયોગ. अपथ्यसेवको रोगी, सद्वेषो हितवादिषु । नीरोगोऽप्यौषधमाशी, मुमूर्षुर्नात्र संशयः ॥२॥ રેગી છતાં જે પુરૂષ અપથ્ય-રોગોત્પાદક પદાર્થોને સેવે છે. અર્થાત્ તેવાં ભેજનાદિ ઉપયોગમાં લે છે. અને જે પુરૂષ હિત ફાયદાકારક ઉપદેશ આપનારા એમાં વેષ રાખે છે. તથા જે પુરૂષ નીરોગી છતાં ઔષધે ખાધા કરે છે. આ ત્રણેય પુરૂષે મૃત્યુને ચાહનારા છે. તેમાં સંશય નથી. ૨ ગુરૂ ગુરૂમાં રહેલો તફાવત उपजाति. काष्ठे च काष्ठेऽन्तरता यथास्ति दुग्धे च दुग्धेऽन्तरता यथास्ति ।। जले जले चान्तरता यथास्ति, गुरौ गुरौ चान्तरता तथास्ति ॥३॥ જેમ કાઇ કાછમાં તફાવત છે. એટલે એક કાછ-લાકડું શેડી કિંમતે મળે છે, અને બીજું લાકડું તેનાથી સો ગણી કિંમતે પણ તેટલું મળી શકતું નથી, જેમ દૂધ દૂધમાં તફાવત છે. અને જેમ પાણું પાણીમાં અન્તર છે. તેમ ગુરૂ ગુરૂમાં પણ તફાવત છે. ૩. અંધકારનું સ્થાન. मन्दाक्रान्ता. प्रातः पुष्णो भवति महिमानोपतापाय यस्मात् , कालेनास्तं क इह न गताः के न यस्यन्ति चान्ये ।
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy