SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ એકાંત પક્ષે અગવડ. नैकचक्रो रथो याति नैकपक्षो विहङ्गमः । नैवमेकान्तमार्गस्थो नरो निर्वाणमृच्छति ॥ ५ ॥ એક ચક્રવાળા રથ ચાલી શકતા નથી અને એક પાંખવાળુ પક્ષી ઉડી શકતું નથી, તેથી એકાંત માર્ગે વનારા એટલે સ્યાદ્વાદને નહીં માનનારા પુરૂષ નિર્વાણુ માક્ષને પ્રાપ્ત થતા નથી. ૫ સ્યાદ્વાદમાં રહેલ અનેકાંતવાદનું દન. दशकांतर्न वा स्तित्व न्यायादेकान्तमप्यहो । अनेकान्त समुद्रेऽपि प्रलीनं सिन्धुपूरवत् ।। ६ ।। . ૪૩ પા જેમ ‘ દૃશની સંખ્યાની ક્રૂર નવની સખ્યા હૈાયજ ' એ ન્યાય વડે એકાંત. વાદ પણ્ અનેકાંતવાદ-સ્યાદ્વાદરૂપ સમુદ્રની અંદર નદીના પૂરની જેમ સમાઈ ગયેલ છે. ૬ એકાંતવાદનુ સાંકડાપણું, एकान्ते तु न लीयन्ते तुच्छेऽनेकान्त सम्पदः । न दरिद्रगृहे मांति सार्वभौमसमृद्धयः ॥ ७ । જેમ નિર્ધાનના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિ કર્દિ પણુ સમાતી નથી તેમ તુચ્છ એવા એકાંતવાદની અંદર અનેકાંત સ્યાદ્વાદની સમૃદ્ધિ સમાતી નથી, એકાંતવાદને સ્યાદ્વાદના છૂપા આશ્રય. एकान्तभासो यः कापि सोऽनेकान्तप्रसत्तिजः । वर्त्तितैलादिसामग्री जन्मानं पश्य दीपकम् ॥ ८ ॥ જેમ દીવા વાઢ અને તેલ વગેરેની સામગ્રીથીજ ખનેલે છે, તેમ જે કોઇ હૈ. કાણે એકાંતવાદને આભાસ દેખાય છે, તે અનેકાંતવાદના પ્રસ’ગથી ઉત્પન્ન થયેલે સમજવા, એટલે તે અનેકાંતવાદની સામગ્રી છે, એમ સમજવુ' ૮ ગુણાવગુણના જોડલાંથી જ્ઞાન પ્રાપ્તિ. सत्वासत्वनित्यानित्यधर्माधर्मादयो गुणाः । एवं लिष्टाः सतां सिद्धिप्रदर्शिनः ।। ९ ।। સત્વ અને અસત્વ, નિત્ય અને અનિત્ય તથા ધર્મ અને અધર્મ ઇત્યાદિ ગુણ્ણા એ બેના જોડા સાથે મલીનેજ સપદાર્થીની સિદ્ધિને દર્શાવનારા થાય છે. હું
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy