________________
તૃતીય
૧૫૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ડાહ્યા માણસો સજનમાં કયારે ગણે? चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि, प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्ययगतमलं सार्थकं मुक्तबाधं,
यो निर्दोष रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥२२॥ જે પુરૂષ દુખથી રહિત ( નિર્ભય રીતે) મનને પ્રસન્ન કરનારું, શેક અને તાપને હરનારૂં, બુદ્ધિને ઉત્પન્ન કરનારૂં, કાનને પ્રિય, ન્યાય માર્ગનું અનુસરનારું, સાચુ, પ્રિય, મલરહિત, અર્ધયુક્ત, બંધન રહિત, નિર્દોષ વાય ગઠવે (બેલે) તેને સજજને જ્ઞાની કહે છે. ૨૨
વિદ્વાનેની વાક્યાતુરીમાં રહેલું વશીકરણ,
मातृस्वामिस्वजनजनकभ्रातृभाजनाचादातुं शक्तास्तदिह न फलं सज्जना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन सा ध्वस्तदोषा, .
यां शृण्वन्तः शमितकलुषा निति यान्ति सत्त्वाः ॥२३॥ જે ફળ સજન આપે છે, તે ફળ આપવાને માતા, પતિ ( સ્વામી) - તાના પિતા, ભાઈ, સ્ત્રી, વગેરે જન સમર્થ નથી કે જે પુરૂષના પ્રસાદ ફળવડે તે મનુષ્યની કઈ વચન રચના જ નિર્દોષ હોય છે કે જેનું શ્રવણ કરતાં જ પ્રાણીઓ નિર (ઝેર વિનાનાં) શાન્ત બનીને નિવૃત્તિને પામે છે. ૨૩
પવિત્ર પુણ્યવાને થોડા હોય છે. मुक्त्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ, ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिम् । ये निर्गर्वा विदधति हितं गृह्णते नापवाद,
ते पुन्नागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥२४॥ જેઓ સદાય હૃદયવાળા, (દયાલુઓ) પિતાના સ્વાર્થને છોડી દઈને પરમાર્થનું કાર્ય કરે છે, જેઓ નિષ્કપટ (બદલાની ઈચ્છાવિના) પાપરહિત ધર્મબુદ્ધિને વિ. સ્તરે છે, જેમાં અભિમાન રહિતપણે હિતકાર્યો કરે છે અને અપવાદ ગ્રહણ કરતા નથી, તેવા પુણ્યશાળી પુરૂષ ગજે (ઉત્તમ પુરૂષ) દુનિયામાં થોડા જ થાય છે. ૨૪