SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુજન-અધિકાર ૧૫૧ नो शप्तोऽपि व्रजति विकृति नैति मन्यु कदाचि स्केनाप्येतभिगदितमहो चेष्टितं सज्जनस्य ॥ १९॥ સાચી વાણી બેલે છે, પિતાનાં વખાણ અને બીજાની નિન્દા કરતું નથી, કદાપિ મસર(ખાર–અદેખાઈ)નો આશ્રય કરતું નથી, બીજાઓનું બુરું કરતો નથી, પોતાને ગાળ આપે, નિજો તે પણ વિકાર પામતે નથી, કેઈ સમયે પણ ધવશ થાય નહિં આવું આશ્ચર્ય જનક સજજનેનું કર્તવ્ય કોણે બતાવેલું છે. (કહેલું છે.) (અર્થાત સ્વભાવથી જ સિદ્ધ છે.) ૧૯ સજ્જન દિવસનીપેરે શેભે છે. नश्यत्तन्द्रो भुवनभवनोऽभूततत्त्वप्रदी, सम्यङ्मागप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पमो गिलिततिमिरो दत्तमित्रप्रतापो, . राजत्तेजा दिवससदृशः सज्जनो भाति लोके ॥ २० ॥ તન્દ્રા (મુસ્તિ) ને નાશ કરનાર, ભુવનરૂપી ભવનમાં ઉત્પન્ન થયેલા અદ્દભૂત તત્વને બતાવનાર, સારી રીતે માર્ગને પ્રગટ રીતે દેખાડનાર, ચન્દ્રમાની શોભાને હણ નાર, કમલનું પિષણ કરનાર, અન્ધકારને ગળનાર, મિત્રદેવને(સૂર્યને)પ્રતાપ આપનાર, સમૃદ્ધ તેજવાન દિવસના જેવો જ સજન એટલે સુપ્તિ હરનાર ભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને ઉત્તમ તત્વજ્ઞાનને માર્ગ બતાવનાર, સમ્યગજ્ઞાનના માર્ગ પ્રકટ કરવામાં તસ્કર, દેષના ભંડારની સમૃદ્ધિને નાશક, પવાસનનું પોષણ કરનાર અજ્ઞાનરૂપ અધકારને ગળી જનાર (નાથકરનાર) મિત્રોને અભ્યદય કરનાર મહાતેજસ્વી સજજન પુરૂષ (દિવસ સમાન) લેકમાં શેભે છે. ૨૦ મુનિની સાથે સજજનેની ઘટના. सम्यग्धर्मव्यवसिंतपरः पापविध्वंसदक्षो, मित्रामित्रस्थिरसममनाः सौख्यदुःखैकचेताः । ज्ञानाज्यासात्मशमितमदक्रोधलोभमपश्चाः, सद्वृत्ताढयो मुनिरिव जनो सज्जनो राजतेऽत्र ॥२१॥ સમ્યકુ ધર્મનું આચરણ કરવામાં પરાયણ, પાપને નાશ કરવામાં કુશળ, શત્રુ મિત્રમાં સ્થિર રીતે સમાન મનવાળે, સુખ દુઃખમાં એક સરખી ભાવનાયુક્ત હદયવાન, જ્ઞાનના અભ્યાસથી જેણે મદ, ક્રોધ, લોભ, પ્રપંચ વગેરે શાન્ત કરેલ છે એ અને સદવર્તનથી ભરપૂર મુનિની માફક આ સંસારમાં સજન પ્રાણી શોભે છે. ૨૧ *
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy