SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ કાર કરવાવાળા) તેને મહાભાર લાગે છે તેમ વિશ્વાસઘાત કરનારા મનુષ્યનો અતિભાર લાગે છે. ૨ દુષ્ટને કરેલો ઉપકાર અપકારજ થાય છે. उपकारोऽपि नीचानामपकारो हि जायते । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥३॥ જેમ સપને દૂધ પીવરાવવું તે કેવળ વિષની વૃદ્ધિ કરનારું છે. તેમ ખળ પુરૂ ને કરેલ ઉપકાર (ઉલટે) અપકાર રૂપે (હરૂપ) ગણાય છે. ૩ કેશ તથા કુપુરૂષો વકતા છોડતા નથી. अलकाश्च खलाश्चैव मूर्धभिः सुजनैधृताः । उपयुपरि संस्कारेऽप्याविष्कुन्ति वक्रताम् ॥ ४॥ કેશ તથા ખેલ પુરૂષને સુજન લેકે પિતાના માથા ઉપર ધારણ કરે છે, અને તેઓને ઉપરા ઉપર સંસ્કાર કર્યા કરે છે તે પણ તે (કેશ તથા ખત પુરૂષો) પિતાની વક્રતા (વાંકાપણું) ક્ષણે ક્ષણે પ્રકટ કરે છે. કે ખળને અહિત કરવાની પ્રથા. खलानां धनुषां चापि सद्वंशजनुपामपि । गुणलाभो भवेदाशु, परहृद्भदकारकः ॥५॥ ધનુષ જેમ સારા વંશ (વાંસડા) માંથી ઉત્પન્ન થયેલ છે તેમ નીચ પુરૂ ઉત્તમ વશમાં જન્મેલા છે તે પણ તેને જે ગુણની (યનુષ પણે ગુણ-દેરીપ્રત્યંચાની ) પ્રાપ્તિ થઈ હોય તે તે ગુણ-લાભ તુર્ત બીજાના હૃદયને ભેદનાર થાય છે. માટે દુર્જનમાં રહેલ ગુણ કશા કામને નથી. પા ઉલટે દુઃખ પ્રદ થાય છે. ૫ કત્રિમ નમ્રતાનું અનિષ્ટ છેવટ. स्वभावकठिनस्यास्य, कृत्रिमाम्बिम्रतो नतिं । गुणोऽपि परहिंसायै, चापस्य च खलस च ।। ६॥ સ્વભાવથી કડિન, બનાવટી નમ્રતાને ધારણ કરનાર એવા આ ધનુષ તથા ખળ પુરૂષને ગુણ (ધનુષ પક્ષે પ્રત્યંચા) પણ બીનની હીંસા માટે છે. ૬ સુભાષિત રત્નભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy