SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જન-અધિકાર. જાલા, यद्येवं पिशुनस्य हन्त रसनामूलेऽकरिष्यस्तदा, भायासेन विना भविष्यदतुला कीर्तिश्च निर्दोषता ॥ ११ ॥ હે દેવ ! વનની અંદર ચાલનારાં, ખડ ખાનારાં એવાં મૃગલાઓના નાભિદેશ માં જે તેં કરતૂરી ઉત્પન્ન કરી છે, તેમાં ખરેખર તારોજ દેષ છે, કારણ કે બળ પુરૂષની જીભ ઉપર જે તે કરતૂરી ઉત્પન્ન કરવામાં આવી હતી, તે તારી દેષ રહિતા મતિ (પુષ્કળ) કીર્તાિ મહાત્ શ્રમ વિના પ્રસિદ્ધિ પામત. ૧૧ | ચાડીયાને શિક્ષા એક દિવસ બાદશાહે બિરબલને પૂછયું કે “બીરબલ ચાડી કરનારને શું શિક્ષા કરવી યોગ્ય છે?” બિરબલે પોતાની ચાડી કરનારાઓને ઘાટ ઘડવાને દાવ આવ્યું જાણે છે કે “ગરીબ પરવર ! ચાડી કરનારને તેના કાન છેદ કરવાની શિક્ષા એગ્ય છે ! આ સાંભળી શાહ બોલ્યા કે “ ખરેખર તે ચાડી કરનારાઓ કા. ' તમા આવી પારકી આડી અવળી વાતે ભરાવે છે, તેમ તેઓ બેટી નપગી ગપ સાંભળી બીજાનું અનિષ્ટ કરવા ધારે છે, માટે કાન છેદ કરવામાં આવે તે બેશક થાડીયા ચાડી કરતા અટકે એમાં જરા શક નથી, એમ કડી પાદશાહ બીરબલની યુક્તિના વખાણ કરવા લાગ્યા. कृतघ्ननिन्दा. (સુખકાર ઉપર અપકાર.) નીચ પુરૂષને જે ડાળે બેસે તેનેજ કાપે. અનુષ્મણ (૧ થી ૧૧) यथा गजपतिश्रान्तश्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति, तथा नीच स्वमाश्रयम् ॥१॥ જેમ હાથી છાયામાટે વૃક્ષને આશ્રય કરી વિશ્રાનિ થયા બાદ તે વૃક્ષને હણ નાખે છે તેમ નીચ પુરૂષ પિતાના આશ્રય સ્થાનને (કાર્ય સિદ્ધ થયા પછી) હ નાખે છે. ૧ - પૃથ્વીની ફરીયાદ. न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः। છાશ મહામાર મારા વિવાઘાત ! ૨. પૃથ્વી કહે છે કે મને પર્વતને ભાર નથી સમુદ્રોને ભાર નથી પરતું જે પુરૂષે કૃતન, (કર્યા ઉપકારને નાશ કરવા વાળા અર્થાત ઉપકારી મનુષ્યને અપ . x બીરબલ બાદશાહ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy