SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુવક્તા અધિકાર. * ૨૭. નાર અભ્યાસીનું પિટભરાપણું તેરમાં કલેકમાં વિસ્તારથી આવશે. આમાં ખાસ વિચારવા યોગ્ય એટલું જ છે કે પરભવમાં તું કયાં જઈશ? તારાં આગ કયાં જશે? અને તારે સંયમ ક્યાં જશે? વળી તારૂં પ્રેત્ય હિત કયાં જશે. અને જેઓની પાસેથી તું કીર્તિની ઈચ્છા રાખે છે, તેઓ ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મને. વિકારને તૃપ્તિ આપવા ખાતર તારૂ બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી, અત્ર મરણ તે અનિવાર્ય છે અને ત્યાર પછી તારી ગતિ તું જાણુતે નથી, અને છેવટે સંસાર સમુદ્રના ઉંડા ખડક ઉપર તારૂં જીવન વહાણુ તને દૂર ફેંકી દેશે, ત્યારે પછી તારો કીતિને લેભ અને તે ખાતર સહન કરેલા પરીષહે તને કાંઈ ઉપયોગી નહિ થાય, ઉદ્દેશ અત્ર એજ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખ. ટીકાકાર નેટ લખે છે કે “પિતા પુત્રને શિખામણ આપવા સારૂ તિરસ્કારને શબ્દ લખે તે યુક્તજ છે.” ૧૧ મુગ્ધબુદ્ધિ પંડિત. वसन्ततिलका. धन्यः स मुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः । पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पैर्यो दुस्थितोऽत्रसदनुष्ठितिषु प्रमादी॥१२॥ “માંઠા સંકલ્પ નહીં કરનાર અને તીર્થકર મહારાજાએ ફરમાવેલી આશાઓના રાગથી શુભ કિયા કરનારો પ્રાણ અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળા હોય તે પણ ભાગ્યશાળી છે, જે પ્રાણું માઠા વિચાર કર્યા કરે છે અને જે શુભ કિયામાં પ્રમાદી હોય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શો લાભ છે?” ૧૨ ભાવાર્થ–“તીર્થકર મહારાજે કહ્યું છે તે ખરૂં છે બાકી સર્વ મિથ્યા છે” એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સંસાર સમુદ્ર તરી જાય છે, પણ જે પ્રાણી માઠા વિચાર કરતે હોય, સંસારમાં રામા રહેતો હેય, રાજકથાદિક વિકથામાં આ સત હેય અને શુભ ક્રિયામાં પ્રમાદી હેય, તે પ્રાણી વિદ્વાન્ હોય તે પણ કામને . શદ્ધ શ્રદ્ધા કેટલે લાભ આપે છે કે અત્ર જવાનું છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંઈ થઈ શકતું નથી, ગણુતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીન્દ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. મનુષ્ય પ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાને પણ વખત મળશે નથી, તેથી જેઓએ વિચાર કર્યો હોય તેઓ પર આધાર રાખી તેઓને પગલે પગલે ચાલવું શ્રેષ્ઠ છે. મનુષ્ય જીવનને કાળ અ૯૫ છે, બુદ્ધિ મંદ છે અને અન્ય વ્યવહા. રમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી મોટે ભાગે તે જેઓનાં વચન આસ લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવું એજ માર્ગ ગ્રહણ કરવા ચોગ્ય જણાય છે. એકમાણું ભાત રસાઈ માટે ચુલા પર ચડાવ્યા હેય, તે તેની પરીક્ષા એક કણથી કરવી ૩૮
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy