SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વિવેકાનંદના શિપદેશના ઉપયોગી ભાગને પણ ખાસ ઉમેરવામાં આવ્યો છે એટલું જ નહિ પણ છેવટ બ્રાહાણગુરૂ, બ્રહ્મચારી–પતિ વગેરે સર્વ દેશિય ગુરૂ લક્ષ ને પરીચય કરાવી વિષયને સર્વ પક્ષે વિશાળ અને ગુરૂ પીછાણ માટે ઉપયોગી થઈ પડે તે માટે ખાસ નિઃપક્ષ કાળજી રાખવામાં આવી છે. ત્રીજા દિમાં દિક્ષિત નહિ તેવા સુજન (સંસાર વ્યવહારમાં રહેલા સાધુ) ના લક્ષણ દર્શાવી સંસારી તરીકે પણ સાધુ જીવન કેવી રીતે પસાર કરી શકાય તે બતાવવામાં આવેલ છે. જેમાં સજજન પુરૂના ગુણને અનેક ઉચ્ચ પગથીપર દર્શાવવા સાથે તેમના કાર્યના માર્ગમાં કંટકરૂપ દુર્જનના લક્ષણ અને અધર્માચરણે સમજાવી તેથી ચેતવા તેમજ તેમના તેવા સ્વાભાવિક વર્તન માટે દયા ખાવાને સૂચવી વ્યવહારમાં વસતા વર્ગને સુજન દુજનના રીત રીવાજ અને વર્તનનો ઉડો અભ્યાસ કરાવવા સાથે સજજનતામાં પ્રવેશ કરાવવા પ્રેર કરી છે; એટલું જ નહિ પણ છેવટે સત્સંગતિના લાભ દર્શાવી દષ્ટાંતો સાથે સત સમાગમની મહત્તા સુદઢ કરવામાં આવી છે. ચેથા પરિચમાં કુસાધુ યાને દુર્જનના દુર્લક્ષણેને વિસ્તારથી દર્શાવી તે. નાથી બચવા અને બચાવવાને શિપદેશ આપી વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત કરવાને શાઍક્ત પદ્ધતિથી મુનિકર્તવ્ય સમજાવતાં સાધુનું પાંચ પ્રકારનું વાધાય સ્વરૂપ, પાં ; ચ સમિતિ અને ત્રણું ગુપ્તિના ભેદ, બાહ્ય અને અત્યંતર તપના ભેદ, વિકારનું સ્વરૂપ, તેને જીતવાના માર્ગ, બાવીશ પાસડેના ભેદ તથા તે સહવાની આવશ્યક્તા તેમજ અઢાર હજાર શીલાંગ ધારણ કરવાના માર્ગને વિસ્તારથી બતાવેલ છે અને તેનું સેવન કરવા ભલામણ કરવા પછી આઠ સિદ્ધિની પ્રાપ્તિના માર્ગ અને સિદ્ધિના ક્ષેત્રોથી વાકેફ કરવામાં આવેલ છે. ઉપરોકત હકીકતના અનુભવ પછી પણ કદાચ કઈ વ્યક્તિ દવે કુસાધુ યાને દુર્જનના નિત્ય પરિચયથી કુસંસ્કાર પમી ઉત્કર્ષના શિક્ષા સુત્રને ન અનુસરી શકવાથી અર્ધદગ્ય સ્થીતિમાં આવી અટકે તેમના હિતાર્થે તેવી વ્યકિતનાં સ્વરૂપને સમજાવી આત્મનિંદા કરાવી લઘુતામાં ખેંચવા યત્ન કર્યો છે, કે જેના અવલોકનથી તેઓ સહજ ઉદ્ધરી શકે. સદર અધિકારોમાં સાધુ વર્ગને ઉદેશી લખવા પછી ગુરૂ અને ગૃહસ્થના ભેદને સમજાવી ગૃહસ્થાશ્રમ ભેગવતા સમુદાયમાં જોવાતા કુવકતાને ઓળખાવવા સાથે તેના ઉત્સુત્ર વકતવ્ય, આજ્ઞાભંગ પ્રકૃતિ તેમજ કિયાથી હિત વૃતિને ખુલ્લાં પાડ તેવા કુબ્રાહ્મણના લક્ષણને પશુ દશાવવામાં આવ્યાં છે, અને તેમને ઉદ્ધાર માટે યોગ્ય ઉપકારી સાધન છતાં તેમની અધમ પ્રકૃતિમાં રહેલી વકભાવના તથા ત્ર; ભંગાણું કેટલે અંશે હોય છે, તે બતાવ્યું છે. પાંચમા પરિચ્છેદમાં દુર્જનને અનેક પ્રકારે બોધ આપવા છતાં જેમની પ્રકૃ જ ઝડ વક્ર છે, તેવા અભવિ આત્માના સ્વરૂપને ઓળખાવી તેમનામાં રહેલ દલ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy