________________
૩૩
Uર્તતા, કૃશતા, શત્રુભાવ, વિધ્ર સંતે.ષ વૃત્તિ વગેરેનું ભાન કરાવવા પછી તેવા મીથી બચવા માટે કુસંગતિના દુષ્કળ દર્શાવવામાં આવેલ છે. અને તે રીતે ભવિ માત્માને આત્મજ્ઞાનને અભ્યાસ કરાવવા પૂર્વે તેમને અભવિથી નિરાળા કરવામાં બાવ્યા છે. - છઠા પરિચ્છેદમાં ધર્મના કવરૂપને દર્શાવવામાં આવેલ છે, જેમાં સામાન્ય દૃષ્ટિ થિી ધમની પરીક્ષા કરાવી ધર્માચરણનું ફળ દઈત સાથે બતાવવા પછી ધર્મની થયાદ્ધદ શૈલીને સમજાવી ધમધર્મના ભેદ દર્શાવતાં ધર્મ ભાવનાને સુદઢ કરી છે. છે ત્યારબાદ ધર્મારાધન માટે તીર્થ ગૌર અને તેના સેવનનો વિધિ ફળ સાથે દિષ્ટાંત પુર:સર સમજાવતાં સંઘનું ગૌરવ અને તેની ભકિતના માર્ગ તેમજ મહાભ્ય બતાવેલ છે, અને એ વસ્તુ પ્રાપ્ત કરાવવા પછી શ્રાવક તરીકેની એગ્યતા પ્રાપ્ત થએલી જાણી શ્રાવકના ૨૧ ગુણ અને નિત્યકર્મ વિસ્તારથી આપેલ છે.
છેવટે શાઆધ્યયનની આવશ્યકતા તેમજ તેના લાભ દર્શાવવા સાથે પરાધ નના હેતુ જણાવી દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વડે આત્માના મૂળ સ્વરૂપને ઓળખવેલ છે તથા તેની પુષ્ટિમાં આત્મસત્તાનું દિગ્દર્શન કરાવવા સાથે આત્મપ્રકાશન અનુભવ કરાવતાં અમભવ્યતા દર્શાવી અંતે આત્મસિદ્ધિના પરમ પદને સાધ્ય કરવાન શીબીંદુએ લઈ આવી આ પ્રથમ ભાગ પૂર્ણ કરવાં ઉપસંહારથી મનુષ્ય પ્રકૃતિ અને વૃત્તિનું બળ બતાવી દરેક મનુષ્ય કેવી રીતે મેક્ષનો અધિકારી થઈ શકે છે તે ખુલ્લું બતાવી આપેલ છે.
દરેક પરિછેદ અને તેના આધારે તેમજ પિટા અધિકારો માં ચર્ચાતા વિષથને બની શકતા યતને તટસ્થ વૃતિથી રકુટ કરવામાં આવ્યા છે અને તેથી કંઈ પણું હકીકત માટે કઈ પણ ગ્ય પ્રમાણ લેવામાં ધર્મ કે વ્યકિતને ભેદ રાખવામાં આવ્યું નથી. આવા સંજોગોમાં કેઈ સ્થળે જૈનેત્તર દષ્ટિએ અસંબંધ ભાસતું હોય તે તે જૈન મતને સંમત છે તેમ આ ગ્રંથ સાક્ષી પુરતો નથી. પરંતુ જેનીઝમ દ્વાદ સ્વરૂપે હોય ને નીતિ અને ન્યાયના પ્રમાણને તેમાં અંશ જેવાથી તે સર્વને વિષય પુષ્ટી અર્થે આદર અપાયે છે એમ જણાવવાની આ તકે જરૂર નથી.
ગ્રંથમાં ચર્ચાએલા વિષયને ઉપરની ટુંક હકીકતમાં અનુભવ થવે મુશ્કેલ છે. કેમકે દરેક અધિકારની પુષ્ટી માટે ભિન્ન ભિન્ન વિચારકના પ્રમાણે લેક-પદ્ય-ગદ્ય અને દષ્ટાંતોથી એટલા વિસ્તારપૂર્વક સંજેલા છે કે તે જાણવાને ગ્રથ અર્થાત વાંચી જ તેજ સલાહકાર છે, તેપણુ આવા કેઈ વિષયના સંબંધમાં ફરી ફરીને જેવા જાણવાને સરલતાથી બની શકે તેટલા માટે પરિચ્છેદ અને પેટા અધિકારોની અનુક્રમણિકા આપવા ઉપરાંત કેઈપણ લેક શેધી શકાય તેવા હેતુથી ગ્રંથમાં આવતા લોકોની અક્ષરાનુક્રમણિકાને પણ કંથને છેડે જોડવામાં આવી છે. તેમજ