________________
પરિચ્છેદ.
સુદેવ-અધિકાર.
૩
શ્રેષ્ઠ અને વિસ્તારવાળી શેાસાવાળા ચાત્રીશ અતિશયેથી યુકત છે તેજ શ્રો જિનેશ્વર
દેવ છે. ૨૧-૨૨+
નિર્દોષ એવા શ્રી જિનેન્દ્ર ભગવાન્ જ પ્રણામ, ધ્યાન અને સ્તુતિ કરવા ચેાગ્ય છે.
समस्तजीवे करुणाशरीरः, सम्प्राप्तसंसारपयोधितीरः ।
देवाधिदेवः कृतशक्रसेवः, सर्वावभासी शिवसद्मवासी ॥ २३ ॥ श्री वीतरागो भुवि भाति योऽत्र, स एव देवो न परे सदोषाः । नित्यं मनःकायवचः प्रपञ्चैः, ध्येयः प्रणम्यः स्तवनीय एषः ॥ २४ ॥
જે જિનેશ્વર ભગવાન સર્વ જીવ ઉપર કરૂણા મય શરીર વાળા છે, જેમણે આ સંસારસાગરના તીરને પ્રાપ્ત કરેલ છે, શક્ર-ઇંદ્ર જેમની સેવા કરેલી છે જેએ સર્વ પદાર્થીને પ્રકાશ કરનારા છે અને જેએ શિવ-માક્ષરૂપ મદિરમાં વાસ કરનારા છે, તે શ્રી વીતરાગ ભગવાન આલેાકને વિષે શૈલી રહ્યા છે અને તે જ ખરેખરા દેવ છે બાકીના બીજા દેવતા જે દોષવળા છે, તે દેવ નથી. માટે તેવા નિર્દોષ શ્રી જિનેશ્વર ભગવાન જ હંમેશાં મન, વચન અને કાયાના ચૈાગ વડે ધ્યાન કરવા ચેચ, પ્રણામ કરવા ચેાગ્ય અને સ્તવન કરવા ચેાગ્ય છે. ૨૩-૨૪૮
જિનેન્દ્ર ભગવાનની ચેાગમુદ્રાપણ અન્ય દેવાથી શિખી શકાણી નથી. उपेन्द्रवज्रा.
वपुश्च पर्यङ्कशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च ।
न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र मुद्रापि तवान्यदास्ताम् ॥ २५ ॥
હું જિનેન્દ્ર ! પક-આસન અને શિથિલ-કામળ એવું શરીર અને નાસિકા ઉપર નિયત રીને સ્થિર કરેલાં એ ત્રે-આવી તમારી ચેગ મુદ્રાને પણુ અન્ય તીથિ એના દેવે શીખ્યા નથી તે। પછી બીજી વાત તે શી કરવી ? ૨૫ શ્રો જિનેન્દ્ર ભગવાને વૈભવ. ૩૫ન્નતિ. (૨૬ થી ૨૯)
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्वामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्मातिहार्याणि जिनेश्वराणाम् + ૨૧ થી ૨૪ નરવમ ચરિત્રે
॥ ૬ ॥