________________
પ્રથમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. લોકાધિરૂઢ ભગવન્તના અન્યદેવ રૂપે કહેવાતાં નામ.
अमृतानि यथावस्य, तडागादिषु पाततः ।। तज्जन्मानि जनाः माहुर्नामान्येवं तथार्हतः ॥ १८ ॥ लोकाग्रमधिरूढस्य, निलीनानि हरादिषु ॥
तेषां सत्यानि गीयन्ते, लोकैः प्रायो बहिर्मुखैः ॥ १९ ॥ જેમ આકાશમાં રહેલા વર્ષાદનાં અમૃતરૂપ જળ તળાવ વગેરેમાં પડે છે, તે જળને લોકે તે તળાવ વગેરેમાંથી થયેલાં કહે છે, તેવી રીતે લેકાગ્ર ઉપર રહેલા અહંત ભગવાનમાંથી થયેલાં નામને બહિષ્ટિથી જોનારા લેકે મહાદેવ વગેરે દેવેથી થયેલા કહે છે અને પ્રાયઃ તેને સત્યરૂપે ગાય છે. ૧૮-૧૯
જિન ભગવાન પિતે જ સવે રૂપે છે. जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् ।
વિને નથતિ સર્વત્ર, યોનિનઃ સોવ જ ૨૦ .
શ્રી જિન ભગવાન દાતા છે. શ્રી જિન ભગવાન ભેતા છે, આ સર્વ જગત પણ જિન ભગવાન જ છે, જિન ભગવાન્ સર્વત્ર જય પામે છે અને જે જિન ભગવાન છે તે આજ છે. ૨૦ શ્રી જિનેંદ્ર ભગવાન ૧૮ પ્રકારના દોષોથી મુક્ત છે.
વઝા, यो वर्जितः पञ्चभिरन्तरायैहाँस्येन रत्यारतिभीतिशोकैः । मिथ्यात्वकामाविरतिप्रमीलाद्वेषैर्जुगुप्साजडतातिरागैः ॥ २१ ॥
૩પનાતિ.(૨૨ થી ૨૪) अमीभिरष्टादशभिर्विमुक्तो, दोषैस्तमःपुष्टिको प्रदोषैः । तथा चतुस्त्रिंशदुदारसारविस्तारिशोभातिशयातिगम्यः ॥ २२ ॥
દાનાંતરાય (૧), લાભાંતરાય (૨), ભેગાંતરાય (૩), ઉપભેગાંતરાય (૪) અને વીયતરાય (૫) એ પાંચ અંતરાય, હાસ્ય (૬), રતિ (૭), અરતિ (૮), ભય (૯), શોક (૧૦), મિથ્યાત્વ (૧૧), કામ (૧૨), અવિરતિ (૧૩), પ્રમાદ (૧૪), દ્વેષ (૧૫), જુગુપ્સા (૧૬), જડતા (૧૭), અને રાગ (૧૮) આ અઢાર દેષ કે જેઓ અંધકારની પુષ્ટિને માટે પ્રદેષ કાળ જેવા છે, તેનાથી જે મુકત થયેલા છે અને જેઓ ઉદાર,