________________
પરિવ
દેવ-અધિકાર.
જિનબિંબ સમાન આકારવાળા અન્ય પદાર્થની નમસ્કૃતિનું ફળ, भ्रूयते चरमाम्भोधौ, जिनबिम्बाकृतेस्तिमेः ! नमस्कृतिपरो मीनो, जातस्मृतिर्दिवं ययौ ॥ १३ ॥
ચરમ ( સ્વયંભૂરમણ ) સમુદ્રને વિષે તિમિ જાતને એક મત્સ્ય નિષિ’ખના જેવી આકૃતિવાળા થયા હતા, તેને જોઇ કેાઈ ભવી મત્સ્યને જાતિ સ્મરણુ જ્ઞાન થવાથી તે નમસ્કારમાં તત્પર એવા તે મત્સ્ય સ્વર્ગે ગયે, એમ સાંભળવામાં આવે છે. ૧૩
જિન ભગવાન સર્વોત્તમ દેવ છે.
हिज्वाला इष जले, विषोर्मय इवामृते ।
जिनसाम्ये विलीयन्ते, हरादीनां कथाप्रथाः ॥ १४ ॥
અગ્નિની જ્વાળાએ જેમ જળમાં નાશ પામે છે અને વિષના તરગા જેમ અમૃતથી નાશ પામે છે તેમ મહાદેવ વગેરે બીજા દેવાની કથા તા શ્રો જિન ભગવાનની તુલનામાં નાશ પામે છે, અર્થાત્ તેની ખરાખરી કરી શકતી નથી. ૧૪ જિનેશ્વર ભગવાનના ચરણ કમળની રજ પણ અતિ દુર્લભ છે. सुलभात्रिजगल्लक्ष्म्यः, सुलभाः सिद्धयोऽष्ट ताः । जिनाडिनीरज रजःकणिकास्त्वतिदुर्लभाः ॥ १५ ॥
ત્રણ જગતની લક્ષ્મીએ સુલભ છે અને આઠ સિદ્ધિએ સુલભ છે, પરંતુ શ્રી જિનેશ્વના ચરણ કમળની રજની કિણુએ અતિ દુર્લભ છે. ૧૫
સર્વ મતાનું ઉત્પત્તિસ્થાન શ્રી જિનેન્દ્ર ભગવાન છે. 'रोहणादेरिवादाय, जिनेन्द्रात्परमात्मनः । नानाविधानि रत्नानि, विदग्धैर्व्यवहारिभिः सुवर्णभूषणान्याशु, कृत्वा स्वस्वमतेष्वथ ।
तत्तदेवेष्वाहितानि कालात्तन्नामतामगुः
।। ૧૭ ||
.
ચતુર એવા વ્યાપારીઓએ શહણાચળ પર્વત જેવા શ્રી જિનેન્દ્ર પરમામામાંથી વિવિધ રત્ના લઈને સુવણુના આભૂષણુ રૂપ એવા પાતપેાતાના મત– દર્શીને તે તે દર્શનાના દેવતાઓમાં જયા, તે કાળે કરીને તે તે દેવના નામે ઓળખાયા. ૬ ૬–૧૭
૧ અહીં વ્યાપારી એટલે તે તે દર્શનને ચલાવનાર આચાર્યો સમજવા.
॥ ૬ ॥