________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
પ્રથમ.
* * * * *
*
*
*
*
જે માણસનાં બે નેત્રે સર્વ અતિશયથી સંપન્ન એવી શ્રી જિનેશ્વરની પ્રતિમાને જતાં ન હોય, તે તે નેત્રે નથી, પણ મુખરૂપી ઘરના બે જાળીયાં છે. ૭
અહંત ભગવાનની મૂર્તિનાં દર્શનનું ફળ. अनार्येऽपि वसन् देशे, श्रीमानाकुमारकः ।
अर्हतः प्रतिमां दृष्ट्वा, जज्ञे संसारपारगः ॥ ८॥ શ્રી આદ્રકુમાર અનાર્ય દેશમાં વસતે હતા, પણ શ્રી અરિહંતની પ્રતિમાને જોઈને આ સંસારના પારને પામનારે થયે. ૮ અને તેવી જ રીતે
जिनबिम्बेक्षणाद्ज्ञाततत्त्वः शय्यम्भवद्विजः ।
निषेव्य सुगुरोः पादानुत्तमार्थमसाधयत् ॥ २॥ શ્રી જિનેશ્વની પ્રતિમાને જેવાથી શય્યભવ નામને બ્રાહ્મણ તત્વને જ્ઞાતા બની સદ્દગુરૂના ચરણને સેવી ઉત્તમાર્ગ-મક્ષને સાધક થા. ૯
દઢ ભકિતનું દષ્ટાન્ત. . अहो सात्विकमूर्धन्यो, वज्रकों महीपतिः ।
सर्वनाशेऽपि यो यस्मै, न ननाम जिनं विना ॥ १०॥ અહો-આશ્ચર્ય છે કે, સવગુણી પુરૂષમાં મુગટરૂપ એવા વજકર્ણ રાજાએ પિતાના સર્વને નાશ થયે છતાં પણ શ્રી જિનભગવાન સિવાય બીજાને નમસ્કાર કર્યો નહીં. ૧૦
ત્રણ તત્વમાં સ્થિરાત્મા પુરૂષનું દષ્ટાંત.
देवतत्वे गुरुतत्वे, धर्मतत्वे स्थिरात्मनः ।
बलिनो वानरेन्द्रस्य, महनीयमहो महः ॥ ११ ॥ - દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વ ઉપર સ્થિર રહેનાર બલવાન એવા વાનરેના ઇંદ્ર હનુમાનનું તેજ અહે! કેવું પૂજવા યોગ્ય છે. ૧૧
દર્શન કરવા જતાં દેડકાને થયેલ શુભ ફળ. श्रीवीरं वन्दितुं भावाचलितौ दर्दुरावपि ।
मृत्वा सौधर्मकल्पान्तर्जातौ शक्रसमौ सुरौ ॥ १२ ॥ જ બને દુર-દેડકાએ શ્રી ભગવાનને વંદન કરવાને ભાવથી ચાલ્યા હતા, તેઓ મૃત્યુ પામીને ધર્મ દેવલેકની અંદર શક-ઇંદ્રના જેવા દેવતા થયા. ૧૨