SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરીદ. સુદેવ અધિકાર. નિષ્પક્ષ ભાવના. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३॥ મારે શ્રી વીરભગવાન ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરેની ઉપર દ્વેષ નથી પરંતુ જેનું વચન યુતિવાળું છે, તેને પરિગ્રહ સ્વીકાર મારે કરવો છે. ૩ કવિ કેવા દેવને પ્રણામ કરે છે? मो मो रों में में माँ दं द्वे, है यो ग द ले न मैं पः। एते यस्य न विद्यन्ते, तं देवं प्रणमाम्यहम् ॥४॥ જેનામાં મેહ, માયા, રાગ, મદ, મળ, માન, દંભ અને છેષ એ દેષ નથી તે દેવને હું પ્રણામ કરું છું. ૪ છાને ઉપગ. निन्धेन मांसखण्डेन, किं तया जिह्यया नृणाम् । माहात्म्यं या जिनेन्द्राणाम्, न स्तवीति क्षणे क्षणे ॥५॥ જે મનુષ્યની જિહા શ્રી જિનેશ્વરના માહાભ્યને ક્ષણે ક્ષણે સ્તવતી નથી, તે પછી એક માંસના નિદવા ગ્ય કટકા જેવી તે જિહા માણસને શા કામની છે? પ કર્ણપ્રિયનું કર્તવ્ય. अर्हच्चारित्रमाधुर्यमुधास्वादानभिज्ञयोः। कर्णयोश्छिद्रयोवापि, स्वल्पमप्यस्ति नान्तरम् ॥६॥ જે માણસના બે કાન શ્રી અરિહંત ભગવાનની ચરિત્રની મધુરતારૂપ અમૃતના સ્વાદને જાણનારા ન હોય, અર્થાત્ ભગવાનના ચરિત્રને સાંભળતા ન હોય તે પછી તેઓમાં અને છિદ્રોમાં શું તફાવત છે? ૬ - ચક્ષુરિંદ્રિયનું કર્તવ્ય. सर्वाविषयसम्पन्नां, ये जिनार्चा न पश्यतः । न ते विलोचने किन्तु, वदनालयजालके ॥ ७॥ 8 ૫ થી ૨૦ નમસ્કાર મહાભ્ય.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy