________________
પરીદ.
સુદેવ
અધિકાર.
નિષ્પક્ષ ભાવના. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३॥ મારે શ્રી વીરભગવાન ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરેની ઉપર દ્વેષ નથી પરંતુ જેનું વચન યુતિવાળું છે, તેને પરિગ્રહ સ્વીકાર મારે કરવો છે. ૩
કવિ કેવા દેવને પ્રણામ કરે છે? मो मो रों में में माँ दं द्वे, है यो ग द ले न मैं पः।
एते यस्य न विद्यन्ते, तं देवं प्रणमाम्यहम् ॥४॥ જેનામાં મેહ, માયા, રાગ, મદ, મળ, માન, દંભ અને છેષ એ દેષ નથી તે દેવને હું પ્રણામ કરું છું. ૪
છાને ઉપગ. निन्धेन मांसखण्डेन, किं तया जिह्यया नृणाम् ।
माहात्म्यं या जिनेन्द्राणाम्, न स्तवीति क्षणे क्षणे ॥५॥ જે મનુષ્યની જિહા શ્રી જિનેશ્વરના માહાભ્યને ક્ષણે ક્ષણે સ્તવતી નથી, તે પછી એક માંસના નિદવા ગ્ય કટકા જેવી તે જિહા માણસને શા કામની છે? પ
કર્ણપ્રિયનું કર્તવ્ય. अर्हच्चारित्रमाधुर्यमुधास्वादानभिज्ञयोः।
कर्णयोश्छिद्रयोवापि, स्वल्पमप्यस्ति नान्तरम् ॥६॥ જે માણસના બે કાન શ્રી અરિહંત ભગવાનની ચરિત્રની મધુરતારૂપ અમૃતના સ્વાદને જાણનારા ન હોય, અર્થાત્ ભગવાનના ચરિત્રને સાંભળતા ન હોય તે પછી તેઓમાં અને છિદ્રોમાં શું તફાવત છે? ૬
- ચક્ષુરિંદ્રિયનું કર્તવ્ય. सर्वाविषयसम्पन्नां, ये जिनार्चा न पश्यतः ।
न ते विलोचने किन्तु, वदनालयजालके ॥ ७॥ 8 ૫ થી ૨૦ નમસ્કાર મહાભ્ય.