SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. सुदेव-अधिकार www.g પ્રથમ આરભના શ્રી અ ૢ ભક્તિ અધિકારથી આરલી ઉદ્યાપન અધિકાર પન્ત સાત અધિકારામાં ઠેકાણે ઠેકાણે અદ્ ભગવાન, સિદ્ધ ભગવન્તા, પચ પરમેષ્ઠિ ભગવડતાના સ્તવન, નમન, પૂજન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. • તેમાં એવી શકા ઉદ્દભવે છે કે—જિનેન્દ્ર ભગવન્તા સિવાય બીજા પણ ઘણા દેવતા છે, તેળાનુ પૂજન કરવા વગેરેનું તેમાં શા વાસ્તે નથી કહ્યું ? એટલે અન્ય દેવા કરતાં શ્રી જિનેન્દ્ર ભગવાનમાં વિશેષ કઈ જાતની શક્તિ-વૈભવા વગેરે છે ? કે જેથી સવાને તજી તેને એકને જ સજવા. ઇત્યાદિ જિજ્ઞાસા ઉદ્ભવે છે તેનુ' સમાધાન કરવા માટે આ અધિકારના આરંભ છે. હવે આ અધિકારમાં સુદેવનુ' પ્રતિપાદન કરતાં પ્રથમ તેમાં બ્રાહ્મણુ ધર્મના પુસ્તકામાં શુ' કહેવામાં આવ્યું છે ? ત્યાંથી આરંભી અનેક પ્રમાણેાથી શ્રી જિતેન્દ્ર ભગવાનુ સુદેવત્વ ૩૮ સંસ્કૃત પદ્માથી સિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ગુજરાતી પદ્ય તથા ગદ્યાથી શ્રી અરિહન્ત ભગવાન તથા તીર્થંકરા વગેરેની સત્તાનું વર્ણન કર્યું છે. વાચક મહાશયાને સરલ પડવા સારૂ આ સ` બાબતનુ યત્કિં`ચિતૢ દિગ્દર્શન અત્ર કરાવી હવે આ અધિકારના આરંભ કરવામાં આવે છે. પુરાણમાં બ્રાહ્મણા કાને દેવ કહે છે ? અનુષ્ટુપ્ (૧ થી ૨૦) निर्ममो निरहङ्कारो, निस्सङ्गो निःपरिग्रहः । रागद्वेषविनिर्मुक्तस्तं देवं ब्राह्मणा विदुः ॥ १ ॥ જે મમતા, અહંકાર, સગ અને પરિગ્રહથી રહિત હોય અને જે રાગ તથા દ્વેષથી મુકત હાય તેને બ્રાહ્મણા ‘દેવ ’ કહે છે. ૧ એવા સહજ વિદ્વાન્ ઐશ્વય સ’પન્ન અને સુંદર કાણુ છે ? अनध्ययन विद्वांसो, निर्द्रव्यपरमेश्वराः । अनलङ्कारसुभगाः पान्तु युष्माञ्जिनेश्वराः ॥ २ ॥ જેએ અભ્યાસ કર્યો વિના વિદ્વાન છે, દ્રવ્ય ન છતાં પરમ વૈભવવાળા છે, અને અલકાર ન છતાં સુંદર દેખાવવાળા છે, તેવા જિનેશ્વરા તમારૂ રક્ષણ કરા, ૨ .
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy