________________
વ્યાખ્યાન સાહિલ
www,
ર
ખાતે
અશેક વૃક્ષ (૧), દેવતાએ કરેલી પુષ્પની વૃષ્ટિ (૨), દિવ્ય સ્વનિ (૩), ચામર (૪), આસન (૫), ભામંડલ (૬), દુંદુભિનેનાદ (૭) અને છત્ર (૮) એ આઠ પ્રાતિહાર્ય શ્રી જિનેશ્વર ભગવાનની સાથે હમેશાં વિદ્યમાન હોય છે. ૨૬
શ્રી જિનેન્દ્ર ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન. तेषां च देहोऽवतरूपगन्धो, निरामयः स्वेदमलोज्ज्ञितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषन्तु, गोक्षीरधाराधवलं हवित्रम् ॥ ७॥
જિનેશ્વરનું શરીર અદ્દભુત રૂપ અને સુગંધવાળું રેગથી રહિત, તેમજ પસી ને તથા મળથી વર્જિત હોય છે (૧) તેમને શ્વાસ કમળના જેવા બંધ વાળ હોય છે (૨) તેમનું રૂધિર તથા માંસ ગાયના દૂધની ધારા જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે (૩) ૨૭
શ્રી જિનેન્દ્ર ભગવાનના અતિશયનું તેજ, आहारनीहारविधिस्त्वदृश्यश्चत्वार एतेऽतिशयाः सहोत्याः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि, नृदेवतिर्यग्जनकोटिकोटेः ॥२८॥
તેમને આહાર તથા નીહાર (ઉત્સર્ગ) ને વિધિ અદશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુ જોઈ શકતાં નથી (૪). આ ચાર અતિશયે સહજ એટલે તેમના જન્મથી જ હોય છે, તેમના અતિશયે કરી એક જન પ્રમાણુ સમવસરણની મિમાં મનુષ્ય, દેવતા અને તિર્યંચની કેટ કેટી રહી શકે છે. (૫) ૨૮
શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાષા તથા ભામંડળ કાન્તિ. वाणी नृतिर्यक्सुरलोकभाषासंवादिनी योजनगामिनी च ।
भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलत्रि ॥१९॥ તેમની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતાને વરવ ભાષામાં પરિણમે-એટલે તેઓ બધા સમજી શકે તેવી અને એક જન સુધી સંભળાય તેવી હોય છે. (૬) સૂર્યના મંડળની શોભાને હરાવનાર સુંદર ભામંડળ તેમના મસ્તક પાછળ હોય છે. (૭) ૨૯ શ્રી જિનેન્દ્રભગવાનના વિહારમાં શાંતિનું સામરાજ્ય.
8 ફળ્યા . साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिदृष्टयवृष्टयः । .. दुर्भिक्षमन्यस्वकचक्रतोभयं, स्यान्नैतएकादश कर्मघातजाः = ૨૭ થી ૩૪ અધ્યાત્મ કલ્પકુમ
દ્રવંશા” નું લક્ષણ “સ્થાનિંરા તરસંયુતઃ મત ગણુ ત ગણું = ગણુ અને ગણ આમ બાર અક્ષરનું એક ચરણ થાય છે. એવાં ચાર ચરણ મળી “ વરસા” છંદ કહેવાય છે,