SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સુદેવ-અધિકાર જ્યાં જિનેશ્વર ભગવાન વિચરે ત્યાં ફરવા પાંચસે કાશમાં રંગ, (૮) વૈર ૯) ઈતિ, (૧૦) મારી, (૧૧) અતિ વૃષ્ટિ (૧૨) અના વૃષ્ટિ, (૧૩) દુષ્કાળ,(૧૪) સ્વચક્ર અને પરચકને ભય (૧૫) આ બધાં થતાં નથી. એ અગીઆર એટલે પાંચથી પર સુધીના અતિશય, (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૩૦. ભગવાનના ચોત્રીશ અતિશયનું સ્વરૂપ. જુવો . खे धर्मचक्रं चमराः सपादपीठम्मृगेन्द्रासनमुज्ज्वलञ्च । छत्रत्रयं रत्नमयध्वजोडिन्यासे च चामीकरपङ्कजानिः ॥ ३१ ॥ ભગવાનની આગળ આકાશમાં ધર્મ ચક ચાલે છે. (૧) બે બાજુ ભગવાનને ચામર વીજાય છે. (૨) બેસવાને પાદ પીઠ સહિત ઉજવળ સિંહાસન પ્રાપ્ત થાય છે (૩) મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે, (૪) રત્નમય ધ્વજ (ઇંદ્ર ધજા) આગળ ચાલે છે. (૫) ભગવાન ક્યાં ચરણ મૂકે ત્યાં દેવતા સુવર્ણનાં કમળ રચે છે. (૬) ૩૧. તથા ફૂર્વI. વાગવાતુર્ણવત્તાલ્યયુગોથોવના શte : द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ ३२ ॥ દેવતા ત્રણ ગઢ સહિત સુંદર સમવસરણ રચે છે, (૭) સમવસરણમાં બિરાજે ત્યારે ભગવાન ચાર મુખે દેશના દેતા નજરે આવે છે એટલે એક તરફ ભગવાન પોતે સાક્ષાત બિરાજે છે અને ત્રણુ બાજુ તેમના જેવા જ રૂપના ત્રણ બિંબ દેવતા પધરાવે છે. એટલે ચારે તરફ દર્શનનો લાભ લેકેને મળે (૮) દેવતા ભગવાનના ઉપર ચૈત્ય વૃક્ષ બનાવે છે. (૯) તથા ભગવાન વિચરે ત્યાં કાંટાઓ અધે મુખ થઈ જાય છે. (૧૦) વૃક્ષો નમી જાય છે. (૧૧) આકાશમાં દેવ દુંદુભિને ઉચ્ચ દવાન થાય છે, ( ૧૨ ) પવન અનુકૂળ વાય છે (૧૩) અને જમણી તરફનાં શુકને થાય છે(૧૪૩૨. એ સિવાય ૩પતિ गन्धाम्बुवर्षम्बहुवर्णपुष्पवृष्टिः कचश्मश्रुनखाप्रद्धिः। चतुर्विधा मर्त्य निकायकोटिर्जघन्यभावादपिपार्थदेशे * “ પાન્ચાકવા અનુરો વિશ્વારિકાળિળળઃ ” ધાન્યને ઉપદ્રવ કરનાર ઉંદર ટી વગેરે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy