________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રથમ.
ભગવાન્ જિનેશ્વર દેવ પધારે ત્યાં સમવસરણીમાં સુગધી જળની વૃષ્ટિ થાય છે, ( ૧૫ ) તથા પાંચ વર્ણ ના પુષ્પાનેા વર્ષાદ થાય છે, ( ૧૬ ) ભગવાના કેશ તથા દાઢી મુછના વાળ અને નખ વધતા નથી, ( ૧૭ ) ભગવાની સેવામાં નિર'તર જઘન્ય ભાવથી પણ ચાર જાતિના એક ક્રેડ દેવતા રહે છે ( ૧૮ ) ૩૩
તેમજ
*
अनुष्टुप् ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी ।
एकोनविंशतिर्दैव्याचतुस्त्रिंशच्चमीलिताः ॥ ३४ ॥
છએ ઋતુઓ અનુકૂળ રહે છે. (૧૯) એ એગણીસ અતિશય દેવતાઓના કરેલા, સ` એક’દર મળી ચાત્રીસ અતિશય શ્રી જિનેશ્વર દેવના જાણવા. ૩૪
જિનેશ્વરની સમાન દૃષ્ટિનું સ્વરૂપ.
• जुजङ्गप्रयात्त.
न कोपो न लोभो न मानो न माया, न हास्खं न लास्यं न गीतं न कान्ता । न वा यस्य पुत्रा न मित्रं न शत्रुस्तमेकं वन्दे जिनं देवदेवम् ॥ ३५ ॥ જેમને ફ્રાય, લાભ, માન, માયા, હાસ્ય, નૃત્ય, ગીત અને તેમજ જેમને પુત્રી મિત્ર અને શત્રુ હાતા નથી, તે દેવાધિદેવ ભગવાને હું ઉત્ક પણે વંદના કરૂં છું. ૩૫
સ્ત્રી હોતા નથી. એવા શ્રી જિનેશ્વર
વર્તમાનમાં દેવાની તેમના ગુણ સ્વરૂપથી પીછાણુ, वसन्ततिलका.
प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूपगुणमागमसम्मवादाद्, ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः ।। ३६ ।। હે ભવ્યજને ! ભગવાન ઋષભદેવ, વિષ્ણુ, શ ંકર, અને હિરણ્યગર્ભ –બ્રહ્મા એ પૈકી કોઈપણ દેવ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી. તેા તેમના સ્વરૂપ તથા ગુણુ, આ ગમ-શાસ્ત્રથી જાણીને વિચારે તેા પછી તેમાં ખીજાઓને અપવાદ શી રીતે રહે ? ૩૬
* મુળંગપ્રયાત નું લક્ષણુ મુનનયાતં મનેવૈશ્ચતુર્મિ: ચાર ય ગણુથી ભુજંગ પ્રયાત ( ભુજંગી) છન્દ થાય છે, એટલે તેના પ્રત્યેક ચરણમાં ૧૨ અક્ષરા હેાય છે; એમ ચાર ચરણ આ છંદમાં છે,