________________
રિચ્છેદ
સુદેવ અધિકાર.
શ્રી જિનેન્દ્ર ભગવામાં અન્ય દવાની ઉત્પ્રેક્ષાએ નિર્દોષપણું,
शार्दूलविक्री मित.
चन्द्रः किं स न यत् कलङ्कङ्कलितः सूर्योऽपि नो तीव्ररुग्, मेरुः किन्न स यन्नितान्तकठिनो विष्णुर्न यत्सोऽसितः । ब्रह्मा किन्न जरातुरः स च जराभीरुर्न यत्सोऽतनुः, दोषविवर्जितोऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ।। ३७ ।।
ज्ञातं
૭
તે
- છુ. આ ચંદ્ર હશે ? નહીં, તે તે કલંક વાળા છે, અને આ નિષ્કલંક છે. ત્યારે શું સૂર્ય હશે ? નહીં, તે તા તીવ્ર કાંતિવાળા થઇ ખીજાઓને તપાવે છે, અને આતે શીતલતા આપે છે! ત્યારે શું મેરૂ પર્યંત હશે ? નહીં, તે મેરૂ પર્વત તે અત્યંત કઠિન છે; અને આ તા નમ્ર લાગે છે! ત્યારે શુ વિષ્ણુ હશે? નહીં, તે કાળા છે, અને આતા સ્વણુ વણે છે ! ત્યારે શું બ્રહ્મા હશે? નહીં, તે તે જાવાળા છે, એટલે વૃદ્ધ છે, અને આતા યુવા માલમ પડે છે ? ત્યારે શું કામદેવ દુશે ? ના, તે અ તનુ–શરીર વિનાના છે, અને આ તે શરીરધારી છે? અહા હવે જણવામાં આવ્યુ આ તા દોષ રહિત અને સર્વગુણુ સ ́પન્ન એવા છેલ્લા તીથકર શ્રી મહાવીર પ્રભુ છે!! ૩૭
● स्रग्धरा.
નીચે જણાવેલા ગુણવાળા ગમે તે દેવ હાય તેને નમવાનો જરૂર.
यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलङ्कं यदीयम् ॥ तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं । बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ३८ ॥
જે આ સ` જાણવા ચેાગ્યને જાણે છે જે આ જન્મજરા રાગ સાગ દુઃખાતિ
- આ કાવ્યમાં શ્રી વીરભગવાને એઇને ઇન્દ્રભૂતિએ જુદી જુદી ઊપમાના તર્કો કરેલા છે. * ધરા નું લક્ષણ
“ શ્રી સૌ યાનાં ત્રયેળ ત્રિમુનિયાર્તયતા હ્રષા તિતયમ્ ' મગણુ ગણુ મગણુ નગણુ અને ત્રણ ગણુ એમ ૨૧ અક્ષરનુ એક ચરણુ વાળું આ વૃત્ત છે અને સાત સાત અને સાત અક્ષરે વિરામ છે આમ ચાર ચરણુ મળી ૮ શ્ત્રગ્ધરા વૃત્ત ” કહેવાય છે.