SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તરંગાએ કરીને વિચિત્ર ભગવાળા સ'સારસાગરના સ્વરૂપને જોનાર છે, અર્થાત્ જે સર્વજ્ઞ છે, અને જેનુ વચન પૂર્વાપર વિરાધ વગરનું, ઉપમારહિત ( ઉત્કૃષ્ટ-પ્રધાન ) અને નિષ્કલ'ક છે એવા, સાધુઓએ કરીને વંદનીય, સર્વ ગુણાના ભડાર રૂપ અને દોષરૂપી શત્રુઓને નાશ કરનારા ગમે તે યુદ્ધ હાય, ગમે તે મહાવીર હાય, ગમે તેા બ્રહ્મા કે શંકર હેય તેને હું વંદના કરૂ' છું'. ૩૮ જિનેન્દ્ર ભગવાનનુ સર્વોપરિ ઉત્તમેાત્તમ મળ. ભુજંગ પ્રયાત. સુણા વી એલ વિશાલેા વિબાધા, નરે ખાર ચૈાધે મળી એક ગાધે; દશે ગાધલે લેખવા એક ઘેાડા, તુરંગેણુ બારે મળી એક પાડા. દશે પાંચ પાડે મદોન્મત્ત નાગા, ગજા પાંચસે કેશરી વીય તાગે; હરિ વીસથી વીય અષ્ટાપદે કે, દશે લક્ષ અષ્ટાપદે શમ એકા. ભલા રામ યુગ્મે સમા વાસુ દેવા, વે વાસુદેવે ગણી ચી લેવા; જલા લક્ષ ચક્રીસમા નાગ શૂરા, વળી કાર્ડિ નાગાધિપે ઈંદ્ર પૂરા અનંતે સુઇંદ્રે મળી નીયં જે તુ, ટચી અંગુલી અગ્રથી જિન તે તુ: ૪૧॥ આ પ્રમાણે કહી સુદેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. ૪૦ ૪૧ અરિહંત-સાધિાર. Y ૩૯ K અરિહંત પિછાણના પ્રશ્નાત્તર, પ્રશ્ન— અરિહંત સČજ્ઞ છે, તે સર્વે ભાવાને જાણે છે કે, તેમને પણ ક્રાઇ ભાવ અજાણ્યા રહે છે ? ઉત્તર—હૈ લગ્ન ! તે પ્રભુ સવ ભાવે જાણે છે, કાઇપણ ભાવ તેનાથી અ જાણ્યા રહેતા નથી. જેને કાઇપણ ભાવ અજાણ્યા રહે તે સમજ ન કહેવાય. પ્રશ્ન—જો એમ છે. તે તે અરિહતાએ તે તમારા કહેલા આત્માદિ સુ પદાર્થીની આફ્રિ–પ્રથમતા જાણી છે કે નહી ? ને જાણી છે તે તે સર્વે પદાર્થોં સાદિ સિદ્ધ થયા અને જો જાણી નથી તે પછી એટલું' અજાણ પણુ' હાવાથી તે સન કહેવાશે નહીં. ઉત્તર—હે ભવ્ય ! અરિહંત સર્વજ્ઞ છે, અને તે પ્રભુ સવ જાણે છે કેમકે તે નિરાવરણુ જ્ઞાનવાળા છે, પરંતુ તે પ્રભુ યથાર્થ જ્ઞાનવંતા છે, તેથી જે પદાર્થો * તલવાર્તા
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy