________________
પરિચય
સુદેવ (અરિહંતતીર્થકર ) અધિકાર વિશ્વમાં જે પ્રકારે છતા છે તે પ્રકારે તેને છતા જાણે છે, ને જે પ્રકારે જે પદાર્થો અછતા છે તે પ્રકારે તેને અછત જાણે છે, તેથી આત્માદિક પદાર્થોને આદિપણે અછતા જાયા છે. તેમની આદિને અત્યંતભાવ તે પ્રભુએ જાગે છે, તેથી સર્વ ભાવને જાણનારા હેવાથી તેઓ સર્વજ્ઞ જ છે, જેને અત્યંત અભાવ છે તે કોઈ કાળે પણ ભાવરૂપે છતા હાય જ નહીં–સર્વ કાળે અછતા જ હોય. જેમ આકાશનું કુલ માટે જીવ પ્રમુખ પદાર્થોની આદિ નથી તે અનાદિ પણે જ છતા એટલે વિદ્યમાન છે.
આ પ્રમાણે કહી અરિહંત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
तीर्थकर-अधिकार, તીર્થકર વિષે પ્રજોત્તર
પ્રશ્નહે મહારાજ! જે સર્વ તુલ્ય થાય છે તે પછી અરિહંતેને દેવ માનવા, તેમની પ્રતિમાઓ કરાવવી, પુષ્પ અલંકારાદિકે બહુ માન પૂર્વક તેમની પૂજા કરવી અને અન્ય વીતરાગ સર્વોને દેવપણે ન માનવા, તેમની પ્રતિમાઓ ન કરવી ઈત્યાદિ લોક રૂઢિ ચાલી આવે છે કે તેમાં કાંઈ હેતુ છે?
ઉત્તરવહ ભવ્ય! જિનશાસનમાં અરિહં તેને અને અનેરા સર્વજ્ઞ સિદ્ધ નિરંજન-બનેને દેવપણે યાનેલા છે, તેમનાં દેરાં, પ્રતિમા, પૂજા મહોત્સવ કરવામાં આવે છે, હમણું પણ સિદ્ધાચળાદિ ઉપર તેમનાં દેરાને પ્રતિમા છે, પણ પ્રાયઃ ઘણુ માણુસ તે વાત જાણતા નથી; અરિહતેને જ દેવ તરીકે જાણે છે, તેનું કારણ અરિહંતાના પ્રભાવનું અતિશાયી પણું છે, અરિહંત વિના બીજા જયારે વીત
રાગ સર્વશ થઈ સિદ્ધપણે નિષ્પન્ન થાય છે ત્યારે તે દેવપણે અરિહંતના જીવની પૂજાય છે પણ અતિશય રહિત પૂજાય છે, અને અરિહંત અધિકતા. ભગવાન તે અરિહંત પણે અવતરે ત્યાંથી સર્વ કાળે પૂજાય
છે. કેમકે તેઓ ગર્ભાવતારથી જ સાતિશય હોય છે. તેના પણ હેત એ છે કે-અનાદિ સૂમ નિગોદમાં જેમ બીજા સર્વ ભય રહે છે તેમ ભાવી અરિહંતના છ પણ અનતે કાળ રહ્યા હતા અને અનંતા ભાવી અરિહંત હજી પણ ત્યાં ભવ્યપણે રહેલા છે. પરંતુ ભાવી અરિહતેની ભવ્યતા ત્યાં નિગોદાવસ્થામાં પણ બીજા ભય જીવોની ભવ્યતા કરતાં વિલક્ષણતાવાળી અને ઉત્તમતા * તલવાતો.