________________
પ્રથમ.
+ - wwww
જો |
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રતિમા કરવાનું ફળ.
(૧-૨) जो कारवेइ पडिमं जिणाणं जियरागदोसमोहाणं ।
सो पावइ अन्न भवे, सुहजम्मं धम्मवररयणं ॥१॥ જેમણે રાગ, દ્વેષ અને મોહ જીતેલા છે, એવા શ્રી જિન ભગતની પ્રતિમાને જે પુરૂષ કરાવે છે, તે પુરૂષ અન્ય ભવને વિષે શુભ જન્મ અને ધર્મરૂપી ઉત્તમ રત્નને પામે છે. ૧
दारिदं दोहग्गं कुजाइ कुसरीर कुमइ कुगइओ ।
अवमाणे रोग सोगा न हुंति जिण बिम्बकारिणाम् ॥ २॥ શ્રી જિન બિંબ કરાવનારા પુરૂષોને દારિદ્રય, દુર્ભાગ્ય, કુજાતિ, કુશરીર, કુબુદ્ધિ, દુર્ગતિ. અપમાન, રોગ અને શેક થતાં નથી. ૨
वसन्ततिलका. अङ्गष्टमानमपि यः प्रकरोति बिम्ब वीरावसानदृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधानविपुलर्द्धिसुखानि भुक्त्वा पश्चादनुत्तरगतिं समुपैति धीरः ॥ ३ ॥
જે ધીર પુરૂષ શ્રી ત્રાષભદેવ ભગવાનથી માંડીને છેલા શ્રી મહાવીર પ્રભુસુધીના જિનેશ્વરનું એટલે એવાશ તીર્થકર પૈકી ગમે તે તીર્થકરનું અંગુષ્ટ પ્રમાણુ પણ બિંબ કરાવે છે, તે પુરૂષ સ્વર્ગને વિષે વિસ્તારવાળી સમૃદ્ધિના સુખ ભેગા પછી અનુત્તર ગતિ–મેક્ષને પામે છે. તે પછી અધિક કરાવનારને માટે તે કહેવું જ શું? ૩
જિનાલય બંધાવનારને ફલ.
રાલિવિક્રીડિત. (૪–૫) रम्यं येन जिनालयं निजभुजोपात्तेन सुष्ट्वर्पित मोक्षार्थ स्वधनने शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यन्तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं
प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥ ४॥ સદાચારવાળા અને શુદ્ધ હદયવાળા જે પુરૂષે મોક્ષને અર્થે પિતાની ભુજાથી મેળવેલા (ન્યાયપાર્જિત) ધનવડે રમણીય જિનાલય કરાવી સારી રીતે અર્પણ કરેલું છે, તે પુરૂષે મનુષ્ય અને દેવતાઓના ઇંદ્રએ પૂજેલા શ્રી તીર્થ કરાના પદને