________________
પરિચ્છેદ
જિનબિંખ—અધિકારપૂજા—અધિકાર.
૧૫
મેળવ્યું છે, પેાતાના જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે, જિનશાસન પાળ્યુ છે અને પેાતાના ગાત્રને ઉજવળ ક" છે, ૪
કુમારપાળ રાજાની સેવા. आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वाद रा दब्दान्येव चतुर्दश प्रसृमरांमारीं निवार्यैजसा । कीर्तिस्तम्भनिभान चतुर्दशशती संख्यान् विहारांस्तथा जैनान्निर्मितवान् कुमारनृपतिर्द्रव्यव्ययं भूरिशः ।। ५ ॥
કુમારપાળ રાજાએ પેાતાના પરાક્રમથી આજ્ઞામાં વનારા અને વિસ્તારવાળા અઢાર મ*ડળ–દેશામાં ચાદવર્ષ સુધી અમારી ઘેાષણા કરાવી પેાતાની કીર્ત્તિના સ્થંભ જેવાં ચાદસે જૈન વિદ્વારા જૈન મદિરા કરાવ્યાં હતાં અને ઘણું દ્રવ્ય ખચ્યું હતું. પ
પૂના-સાધાર.
જિન બિ’ખઅધિકારમાં શ્રી જિન ખિમની સ્થાપના વગેરેનુ પ્રતિપાદન થયું છે. હવે તે જિન બિંબેની પૂજા કયા પ્રકારથી કરવી ? તે પ્રશ્ન ઉદ્ભવે છે. તેના યથાયેાગ્ય રીતે જવામ જણાવતાં આ પૂજાધિકાર શરૂ કરવા અત્ર ઉચિત લાગે છે. આ અધિકારમાં શ્રી જિન પ્રભુની નવાંગ પૂજા કરવામાં આવે છે તેનું તથા ચન્દ્વન વગેરેથી કરાતી પૂજાનું ફળ વિસ્તારથી આપવામાં આવ્યુ છે. આ વિષય શ્રાવકે તથા સાધુએ વગેરેને ઘણુાજ મનન કરવા ચેાગ્ય છે, એટલુંજ નહિ પણુ તે અક્ષરશઃ આદરવા ચેાગ્ય છે.
જિનેશ્વરની ભકિતથી ફળપ્રાપ્તિ. અનુષ્ટુપ—( ૧ થી ૪ )
दर्शनाद्दुरितं हन्ति वन्दनाञ्छितप्रदः ।
पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥ १ ॥
શ્રો જિન ભગવાન્ એ સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે, જે ઢનથી પાપને નાશ કરે છે, વંદના કરવાથી વાંછિત આપે છે અને પૂજવાથી સર્વ પ્રકારની લક્ષ્મીને પૂરનારા થાય છે. ૧