SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ શ્રી અક્ષત પૂજા, अक्षतान् ढोकयेद्योऽत्र देवाग्रे भक्तिपूर्वकम् । अखण्डसुखमामोति स्त्रीपुत्रधनसंयुतम् ॥॥ જે પુરૂષ જિનેશ્વરની આગળ ભકિત પૂર્વક અક્ષત ધરે છે, અર્થાત્ જે અક્ષત પૂજા કરે છે. તે પુરુષ સ્ત્રી, પુત્ર અને દ્રવ્યથી સુખી થઈ અંતે અક્ષય-મેક્ષરૂપ અખંડ સુખ પ્રાપ્ત કરે છે. ૨ फलपूजाविधौ तु स्यात् सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं स्वर्गमोक्षसुखान्यपि ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની ફળ પૂજા કરવાથી સૈભાગ્ય, લેકમાન, એશ્વર્ય, રૂપ, આરોગ્ય અને સ્વર્ગ યાવત્ મોક્ષનાં સુખ પણ મળે છે. ૩ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ उपसर्गाः क्षयं यान्ति छिचन्ते विघ्नवबयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ॥४॥ શ્રી જિનેશ્વરને પૂજવાથી ઉપદ્રવ ક્ષય પામે છે, વિઘરૂપી લતાઓ છેદાઈ જાય છે, અને હૃદય પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. ૪ જિન મંદિરમાં પ્રવેશ કરવા વગેરેનું ફળ, માર્યા –(૫ થી ૭). संपत्तो जिण भवणे, पावइ छम्मासिकं फलं पुरिसो । संवच्छरि अन्तुफलं दारदेसहिलहइ ॥५॥ જે પુરૂષ જિન ભવનને પ્રાપ્ત કરે છે તે છમાસી તપનું ફળ પામે છે, અને જિન ભગવાનના દ્વાર પ્રદેશમાં સ્થિર થતાં સંવત્સરી (વર્ષ) તપનું ફળ મેળવે છે. ૫ - પ્રદક્ષિણા વગેરેનું ફળ.' पायखिणेण पावइ, वरि ससयंफलं तउजणे महिये । पावइवरिस सहस्सं अणंत पुणं जिणे थुणिये ॥६॥ જિનેશ્વરને પ્રદક્ષિણા કરવાથી સે વણતપનું ફળ મેળવે છે. પૂજવાથી હજાર વર્ષીતપનું ફળ મેળવે છે, અને સ્તુતિ કરવાથી અનન્તગણું ફળ મેળવે છે. ૬
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy