________________
૧૭
પરિચછેદ
પૂજા-અધિકાર. શ્રી જૈન બિંબને પ્રમાર્જન કરનારને ફળ. सयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला अणन्तं जीअवाइए ।। ७ ॥
પ્રભુને પ્રમાર્જન કરવાથી સગણું, ચંદન વડે વિલેપન કરવાથી હજારગણું, પુષ્પમાળા ચડાવવાથી લાખગણું અને ગીત વારિત્ર કરવાથી અનંતગણું ફળ થાય છે, ૭.
વિતરાની સેવાથી મેક્ષ પ્રાપ્તિ,
કપાતિ. (૮ થી ૧૦) गृहादिकर्माणि विहाय भव्याः, श्रीवीतरागं परिपूजयन्ति । - ये शुद्धभावात्रिदशाधिपत्वं, सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥८॥ * જે ભવ્ય મનુષ્ય ઘર વગેરેના કામ છોડી દઈ શુદ્ધ ભાવથી શ્રી વીતરાગ ભગવાનને પૂજે છે, તેઓ ઇંદ્ર પશુને પ્રાપ્ત કરે છે, અને પછી અનુક્રમે સત્વ-મોક્ષને પામે છે. ૮.
- પુષ્પ પૂજા, पूर्व नवाझं नवभिः प्रसूनैः, पूजाकृता श्येनकमालिकेन । ततो नवस्वेव भवेषु लक्ष्मी, नवां नवां प्राप शिवर्द्धिमन्ते ॥९॥
પૂર્વે યેનક નામના માલીએ નવ પુષથી પ્રભુના નવ અંગે પૂજા કરી હતી, તેથી તેણે નવ ભવને વિષે નવી નવી લક્ષમીને પ્રાપ્ત કરી છે છેવટે તે મેક્ષ લક્ષમીને પ્રાપ્ત થયું. ૯.
न यान्ति दास्यं न दरिद्रभावं, न प्रेष्यतां नैव च हीनयोनिम् । - न चापि वैकल्यमिहेन्द्रियाणां, ये कारयन्त्यत्र जिनेन्द्रपूजाम् ॥१०॥
જેઓ આ લેકને વિષે જિતેંદ્ર ભગવાનની પૂજા કરાવે છે, (ભણાવે છે.) તેઓ દાસપણાને અને દારિદ્રયપણુને પામતા નથી, કેઈની તાબેદારી ઉઠાવતા નથી, હલકી જાતિમાં જન્મતા નથી અને ઇન્દ્રિયની વિકળતા પામતા નથી. તે પછી જે તે પૂજા કરે તેનું તે કહેવું જ શું? ૧૦
પૂજાનાં ઉપકરણ,
द्रुतविलम्बित. उदकचन्दनतन्दूलपुष्पकैश्चरुमुदीपसुधूपफलार्घकैः । धवलमङ्गलगानरवाकुले, जिनगृहे जिनदेवमहं यजे ॥११॥