________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રથમ
ધવળ મ'ગળના ગીતના શબ્દોથી ગાજી રહેલ એવા જિનાલયને વિષે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, ચરૂ, (નૈવેદ્ય ) દીપ, ઉત્તમ ધૂપ, ફળ અને અથી હું જિને શ્વરની પૂજા કરૂ ́ છુ ૧૧.
શ્રી જિન ભગવાન્ની પૂજાના લાભ. છાવરણી.
कदाचिन्नातङ्कः कुपित इव पश्यत्यभिमुखं, विदूरे दारिद्रं चकितमिव नश्यत्यनुदिनम् । विरक्ता कान्तेव त्यजति कुगतिः सङ्गमुदयो, न मुञ्चत्यभ्यर्ण सुहृदिव जिनाच रचयतः ॥ १२ ॥
૧૮
જે ભવ્ય મનુષ્ય શ્રી જિનેશ્વરની પૂજા કરે છે, તેના મુખની સામું જાણે કેપ પામ્યા હાય, તેમ રાગ જોતેાજ નથી, જાણે ભય પામ્યુ હોય, તેમ દારિદ્રય હુ ંમેશાં તેનાથી દૂર નાચે છે, વિરક્તા થયેલી સ્ત્રીની જેમ દુર્ગતિ તેના સ`ગ છેડી દે છે અને મિત્રની જેમ ઊદ્યય તેની પાસેથી ખસતાજ નથી. ૧૨
શ્રો જિન મદિરમાં જવા વિગેરેનુ' ફળ, રાહૂલવિઝીતિ. (૧૩ થી ૨૧ )
यास्याम्यायतनं जिनस्य लभते ध्यायचतुर्थ फलं, षष्ठञ्चोत्थित उद्यतोऽष्टममथोगन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्प्राप्तस्ततोद्वादश, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १३ ॥
‘હું જિનાલયમાં જઇશ ’એવે વિચાર થતાં ચતુર્થ તપ (એક ઉપવાસ)નુ ફળ મળે છે. ત્યાં જવાને ઉઠતાંજ ઃ તપનું ફળ મળે છે, તેને માટે ઉદ્યાગ કરતાં અઠ્ઠમનુ ફળ મળે છે, તે શ્રદ્ધાળું થઇ રસ્તે ચાલવા પ્રવત્તતાં જ દશમનુ ફળ મળે છે, જિનાલયની માહેર આવતાં દ્વાદશ તનુ ફળ મળે છે, ચૈત્યમાં અર્થાત્ મદિરની
**"
શિરિની ’
તુ લક્ષણ.
" रसै रुरिछना यमन सभलागः शिखरिणी
',
૬ અને ૧૧ અક્ષરે વિરામ તથા વેંગણુ મૈંગણુ લૈંગણુ સગણુ બૈંગણુ અને એક અક્ષર લઘુ તથા છેલ્લા એક અક્ષર ગુરુ મળી ૧૭ અક્ષરનું એક ચરણુ એમ ચાર ચરણું મળીને “ શિળિો ” છંદ થાય છે.