________________
૩૮૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ
નાદાન, મૈથુન, પરિગ્રહ.) ને સદા પાળનારા, અહંકાર રહિત, કામદેવરૂપી ઘાસ (ખડ) ને બાળનારા, સિદ્ધાંત માર્ગ પ્રમાણે ચાલેનારા, ક્ષમાવાળા, વિવેકી જનસમૂ હથી સેવાતા એવા જે વિદ્વાન સત્પરૂ છે, તેને ઠેષ કરે છે. ૧૪
સવ ગુણમાં ખળ પુરૂષની સર્વ વ્યાપકતા. जाडयं हीमति गण्यते व्रतशुचौ दम्भः शुचौ कैतवं, शूरे निघृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिःस्थिरे,
तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाडिन्तः ॥ १५ ॥ લજજાળુ પુરૂષને વિષે જડતા. પવિત્ર વ્રત પાળનારને વિષે દંભ, શુદ્ધતામાં કપટ, શૂરવીર ઉપર નિર્દયતા, મનનશીલ પુરૂષને વિષે બુદ્ધિહીનપણું મધુર વાક્ય બેલનારને વિષે ગરીબાઈ, તેજસ્વીમાં ઉદ્ધતાઈ, વક્તા ઉપર વાયડાપણું, સ્થિર–શાંતને વિષે અશક્તિ, એમ ગુણીને ક ગુણ દુર્જન પુરૂષએ અંક્તિ (આળ ચઢવ્યા) વિનાને (બાકી) રાખે છે? ૧૫ દુર્જન પુરૂષોની દષ્ટિએ સુજન પુરૂષોના ગુણમાં દેષારે પ.
सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेधूर्ततां, लज्जालोर्जडतां पटोमुखरतां तेजस्विनो गर्वतां । शान्तस्याक्षमतामृजोरमतितां धर्मार्थिनो मूर्खता
मित्येवं गुणिनां गुणास्त्रिभुवने नापिता दुजेनैः ॥ १६ ॥ નીચ પુરૂષે સતી સ્ત્રીના જનસ્થાનમાં રાગને, યમ (ઇન્દ્રિય નિગ્રહ) કરનાર પુરૂષમાં દંભને, પવિત્ર મનુષ્યમાં ધૂર્ત પણાને, લજજાવાનું મનુબમાં જડપ મુને, ચતુર પુરૂષમાં વાચાલપણને તેજસિવ મનુષ્યમાં અભિમાનપણને, શાન્ત પુરૂષમાં અસમર્થ પણને, સરલ પુરૂષમાં નિબુદ્ધિપણને, અને ધર્માર્થ મનુષ્યમાં મૂર્ખ પણાને, કહી રહ્યા છે. એટલે આ પ્રમાણે ત્રણ ભુવનમાં ગુણી પુરૂના ગુણોને દુર્જન પુરૂએ દૂષિત કરી નાંખ્યા છે. ૯ ૧૬
* આ શ્લોકમાં સર્વષષ્ઠયન્ત પદને સમ્બન્ધાર્થે છે તેથી તે પુરૂષોના ગુણમાં દેશને આ રોપ કરે છે એમ વક્તવ્ય છે. તે પણ શુદ્ધ ગુજરાતી કરતાં સાતમીને અર્થ કરવાથી વિશેષ સ્પષ્ટ સમજી શકાય છે તેથી તેમ કરવું થયું ધાર્યું છે.