________________
190
વ્યાખ્યાન સાહિત્ય મહ.
दत्तो दुःखजलांजलिर्निरुपणं न्यासीकृतं स्वःसुखम् येनेत्थं शिवशर्मकार्मणमणेः सङ्घस्य पूजा कृता ॥ ७॥
જેણે આવી રીતે કલ્યાણુકારી કર્મના મણિરૂપ સંઘની પૂજા કરી તેણે પેાતાનું ઘર પવિત્ર કર્યુ, કુલ નિર્મળ મનાવ્યું, જાતિ (જ્ઞાતિ ) દીપાવો, ક્રુતિનુ દારડું કાપ્યુ શીતવ્રુતિ (શાન્તિજનક મેક્ષમ`ડળમાં ) નામ લખ્યું, દુઃખને હુઠાડ્યું અને નિરૂપમ સ્વર્ગનુ સુખ સપાદન કર્યું, છ
સધ આગમનથી સર્વ સપત્તિની પ્રાપ્તિ. कल्पोर्वीरुहसन्ततिस्तदजिरे चिन्तामणिस्तत्करे लाध्या कामदुघानघाच सुरभी तस्यावतीर्णा गृहे । त्रैलोक्याधिपतित्वसाधन सहा श्रीस्तन्मुखं वीक्षते
सङ्घस्य गृहांगणं गुणयुतः पादैः समाक्रामति ॥ ८ ॥
જેના ઘર આંગણે ગુણુ ચુકતા સંઘ પગથી ચાલીને ઘરનું આંગણુ ભાવે છે. ( આવે છે.) તેના ઘરમાં કલ્પવૃક્ષની વેલનેા સમૃદ્ઘ (મડપ) વાચે. તેના હાથમાં ચિન્તામણિ આળ્યે, તેના ઘરમાં નિર્મળ વખાણુવા વૈગ્ય કામદુધા (ઇચ્છા ૫રપૂર્ણ કરનારી ) ગાય ઉતરી. બૈલેાકયના આધિપત્યની સત્તાવાનના સમાન લક્ષ્મી તેનુ મુખે દેખે છે, અર્થાત જેને ત્યાં સ`ઘ પધારે તેનાં અહેાભાગ્ય સમજવા અને તેને ત્યાં સ સ પત્તિમયે વાસ કર્યાં તેમ સમજવુ'. ૮
સંઘપતિ પદના દુર્લભતા. શાર્દૂલ ( ૨ થી ૪ )
संसारेऽधिगताः नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः कीर्तिस्फुर्त्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितं । स्वाराज्यं बहुधा सुधाशनचयाराध्यं समासादितं लेभे पुण्यमयं कदापि न पुनः संघाधिपत्यं परम् ॥ ९ ॥
સ'સારમાં આવેલા પુરૂષોએ અટેક વખત મનુષ્ય અને દેવતાઓને લાયક સમ્મુદ્ધિએ પશુ મેળવી હશે, સેંકડાવાર કીતિથી ઝળહળતું ( પ્રકાશતું ) થી યુક્ત સામ્રાજ્ય પદ પણ મેળવ્યુ` હશે. ઘણા વખત દેવતાએ ને આરાધના કરવા લાયક ઇન્દ્રપદ પણ મેળવ્યું હશે પરંતુ કેઇ વખતે પણ સર્વોત્કૃષ્ટ પુણ્યમય સંઘનું આધિપત્ય ફરીને નહિં મેળવ્યુ` હાય. અર્થાત્ સ`ઘેંશ પદવી વારવાર મળતી નથી. ૯ * ૭-૮ સકિત મુકતાવળી